ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો થાય, તેવા ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-NAM) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. ઇ-નામ પોર...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના ૬૬ લાખ જ...
મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ કાળજી લેવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા/ લેડી બર્ડ બીટલ, લીલી પોપટી/ ક્રાયસોપર્લા તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે...
ગત તારીખ ૧૬/૦૧/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માળિયા (મિયાણા) તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં માહિતીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ચેરમેનશ્રી- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે. એસ.પ્રજાપતિએ ખેડૂતોને...
ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ‘રવિ માર્કેટીંગ સિઝન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૪૨૫ના ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે. આ માટે અત્યાર સુધીમાં ૩૩૮૬૩ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. રાજ્યમાં ૧લી માર્ચથી ૨૧૪ ખરીદ કેન્દ્રો દ્વારા ઘઉં ખરીદાશે...
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ સારા વાતાવરણ અને ઠંડીના કારણે આંબામાં પુષ્કળ પ્રમાણમાં મોર આવતા અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આંબામાં મોટા પ્રમાણમાં મોર આવતા આ વર્ષે કેસર કેરીના બમ્પર ઉત્પાદનની આશા સેવાઈ છે. અનુકૂળ વાતાવરણ રહે અને માવઠ...
જસદણના ખાંડા હડમતીયા ગામે એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યાની બાતમી મળતા ગઈકાલે સાંજે રાજકોટ રૂરલ એસઓજી ટીમે દરોડો પાડયો હતો. .જ્યાં તપાસ કરતા બે કિલોથી વધુના ગાંજાના ૩૦ જેટલા છોડ મળી આવવાથી ખેડૂતની ધરપકડ કરીને પુછતાછ કરતા લોનના હિપ્તા નહીં ભરી શકતા આર્થિક ભીંસ આવી જવાથી ગાંજાની ખેતી શરૂ કરી હોવાની ...
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા હુમલાની અસર ભારત અને બાંગ્લાદેશ સરહદે પણ જોવા મળી રહી છે. બાંગ્લાદેશ અને ભારતની સરહદે બન્ને દેશોના ખેડૂતો વચ્ચે સામસામે ઘર્ષણ જોવા મળ્યું હતું. જોકે બીએસએફ અને બીજીબી સુરક્ષા દર્બોના જવાનોએ સરહદે ખેડૂતો વચ્ચેનો વિવાદ શાંત પાડયો હતો. બીએસએફના જવાનોએ મામલો શાંત ...
એક તરફ, દરિયો ગુજરાતની જમીનને ગળી રહ્યો છે ત્યારે બીજી તરફ, ભાવનગર જિલ્લા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોની જમીનમાં ખારાશનું પ્રમાણ વધી રહ્યુ છે. વધતી જતી ખારાશને કારણે ખેતીને વ્યાપકપણે અસર પહોંચી રહી છે. આ ઉપરાંત માનવ સ્વાસ્થને પણ | નુકશાન થઈ રહ્યું છે. ગુજરાતમાં અત્યારે કુલ મળીને ૨.૨૩ મિલિયન હેક્ટર...
ચંડીગઢમાં ૧૪ ફેબ્રુઆરીએ ખેડૂતોની માંગ અંગે ચર્ચા નેતાઓએ જણાવ્યું છે કે અમારા માટે આ મોટો વિજય નથી પણ કરવા કેન્દ્ર પાસેથી આમંત્રણ મળ્યા પછી પંજાબના ખેડૂત અમને બંધ દરવાજો ખોલવામાં સફળતા મળી છે. આ મોટો વિજય નથી પણ કેન્દ્ર મંત્રણા માટે સંમત થતાં અમને બંધ દરવાજો ખોલવામાં સફળતા મળી છે : ખેડૂત નેતાઓ ...
441 - 450 of ( 1016 ) records