મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ આજે કૃષિ વિભાગ દ્વારા જારી વિગત મૂજબ ગુજરાતમાં રવી સીઝનના પિયત ધંઉંનું વાવેતર ગત વર્ષે આજ તા. ૧૩ જાન્યુઆરી સુધીમાં ૧૨,૧૮,૭૫૨ હેક્ટરથી વધીને આ વર્ષે ૧૩,૩૨,૦૫૧ હેક્ટર થયું છે જે આખી સીઝનના નોર્મલ વાવેતર કરતા પણ ૭.૬૪ ટકા વધી ગયું છે. આ સાથે જ નવા ધંઉની આજે રાજકોટ યાર્ડમાં...
ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા ખેડૂતને અગાઉ પૈસાની જરિયાત પડતા રૂા. ૬ લાખ વ્યાજે લીધા હતા. જેના બદલામાં રૂપિયા ૨૮ લાખ ચૂકવી દીધા હોવા છતાં કાળુભાઇ એ વધુ રૂા. ચાર લાખની માંગણી કરી ધમકીઓ આપતા પોલીસના લોક દરબારમાં રજૂઆત કરી હતી. જેથી તાલુકા પોલીસે તાકીદે ગુનો નોંધી વ્યાજખોર શખસને ઝડપી લઈ કાયદેસરની ક...
વિસાવદર- સાસણ વચ્ચે જંગલમાંથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે સિંહ અને સિંહણ રેલ્વે ટ્રેક પર આવી જતા તાત્કાલીક ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગના ટ્રેકર દ્વારા સિંહોને ટ્રેકથી દુર ખદેડી દેવામાં આવ્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. સાસણ-કાસીયા વચ્ચે જંગલમાંથી અમરેલી-વેરાવળ પેસેન્જર ...
સનાતન ધર્મ નાં જાતકો માટે નું અતિ મહત્વ નું પર્વ છે. આઝાદી નાં આટલા વર્ષો પછી આપણા દેશ માં આ પર્વ વિશે કોઈ પણ સરકારે કે ફિલ્મ ઉદ્યોગ માં તેનું મહત્વ ક્યારેય બતાવેલ નથી. કુંભ નો મેળો કેમ ભરાય છે તેની પાછળ ની વાત છે. " સમુદ્ર મંથન સમયે કુલ 14 રત્નો ની પ્રાપ્તિ થઈ હતી ત્યાં સુધી આપ...
ટામેટાંનો ઉપયોગ માત્ર ભોજનને સ્વાદિષ્ટ અને રસપ્રદ બનાવે છે. તે ખોરાકનો રંગ બદલવાનું પણ કામ કરે છે. લગભગ મોટાભાગની ગ્રેવી શાકભાજીમાં તેનો સારો ઉપયોગ થાય છે, પરંતુ જો તમે ટામેટાંનો ઉપયોગ કરો અને શાકભાજીનો રંગ કાળો થઈ જાય તો શું થશે! હા, તમે તે સાચું સાંભળ્યું. અત્યાર સુધી તમે લીલા ટામેટાં જ જોયા હશે...
સૌરાષ્ટ્રમાં શિયાળાની ઠંડી એકધારી જારી રહેતા અને હવામાનમાં કોઈ મોટો અવરોધ નહીં સર્જાતા લીલા શાકભાજીથી વાર્ડ અને બજારો છલકાઈ રહ્યા છે. કેમીકલયુક્ત રસાયણથી પકવેલા ન હોય શાકભાજીની આવકના પગલે ધરાવણ બનતી રસોઈમાં પણ શાકનું સ્વરૂપ બદલાયું છે. આવક વધવાની સાથે ટમેટાંના ભાવ માત્ર સપ્તાહમાં આધા થઈ ગયા છે. ગત...
ગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે દ્વારા દાખલ કરાયેલી જાહરેહિતની રિટની સુનાવણીમાં આજે રેલ્વે સત્તાવાળાઓ તરફથી સિંહોને બચાવવા અને તેમની સુરક્ષા સંબંધી લેવાયેલા પગલાં અને કામગીરી અંગેનો રિપોર્ટ રજૂ કરાયો હતો. રેલ્વે વિભાગ તરફથી એ પણ સ્પષ્ટ કરાયું હતું કે, આ કેસમાં છલ્...
ડાંગમાં વાદળછાયા વાતાવરણથી શીતલહેર વ્યાપી જવા પામી હતી. શુક્રવારે જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારનાં ચીંચલી સહિત સરહદીય ગામડાઓમાં અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોના પાકોને જંગી નુકસાન થયું હતું. ચીંચલી સહિતના ગામોમાં અચાનક વરસાદથી ખેડૂતોમાં દોડધામ ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, વઘઇ અને સ...
એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે. ત્યારે ઈક્ફોના ખાતરમાં એકઝાટકે તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જગતના તાત ખેડુતોના ખેતીપાક માટે જીવાદોરી સમાન એનપીકે ખાતરની ૫૦ કિલોની એક ગુણ પર ઇફકો દ્વારા સીધો ૨૫૦ નો વધારો ઝીંકી દેતા દક્ષિણ ગુજરાતમાં ખેતી પકવતા ખે...
સરકારે જાહેરાત કરી શકે છે કે નર્મદા નદીનું પાણી નર્મદા શાખા કેનાલ મારફતે ગુજરાતના અનેક ભાગો અને રાજસ્થાન સુધી પહોંચે છે. હવે કચ્છ જિલ્લાના અંતરાળના ગામડાના ખેડૂતોને પણ નર્મદા જળનો લાભ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર ડેમથી દૂરના ગામડાના રિઝર્વોઇર સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં મૂકી રહી છે...
431 - 440 of ( 1016 ) records