ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના જાંબુડા, અલિયા તથા બાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળ ...
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ધોરણ ૧૦ પછી વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ડીપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ આજરોજ તારીખ ૨૬ જૂનના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.વી.પી.ચોવટીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમજ સરદાર ...
રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની મોસમ જામી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૧૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા.૨૭ જૂનના રોજ સવારે ૬.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળીયા હા...
રાજયમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. ૧.૦૦ લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે એમ...
વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ ગીર છે. ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ સૌરાષ્ટ્રના ૨૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે પરિભ્રમણ કરે છે. જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિં...
પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડ, રાષ્ટ્રીય સેવા યોજના, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ ભુતવડ ગામે પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુચિકિત્સા મહાવિદ્યાલય જૂનાગઢના આચાર્યશ્રી ડો.મહેશભાઈ ગડરિયા અન...
પંજાબના ફાઝિલ્કા જિલ્લાના સરહદી ગામનો 23 વર્ષીય ખેડૂત ભારત-પાકિસ્તાન સરહદ પર ગુમ થયો છે. અધિકારીઓને શંકા છે કે તેણે અજાણતા સરહદ પાર કરી હશે. ગુમ થયેલા ખેડૂત, ખૈરે કે ઉત્તર ગામનો રહેવાસી, અમૃતપાલ સિંહ, છેલ્લે 21 જૂનના રોજ જોવા મળ્યો હતો જ્યારે તે BSF ની દેખરેખ હેઠળ બોર્ડર આઉટપોસ્ટ (BOP) રાણા નજીક વ...
ભારતે ગયા વર્ષે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદી હતી, જે થોડા મહિના પછી ઘટાડીને 20 ટકા કરવામાં આવી હતી. થોડા મહિના પહેલા આ ડ્યુટી નાબૂદ કરવામાં આવી હતી. પરંતુ ખેડૂતો અને નિકાસકારોએ તેને મોડો નિર્ણય ગણાવ્યો હતો. તે જ સમયે, વિદેશમાં ભારતીય ડુંગળીનું વેચાણ સંકટમાં છે, કારણ કે ઘણા ખરીદદાર દેશો પાક...
દેશના લગભગ દરેક પાત્ર ખેડૂત પીએમ કિસાનના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સરકાર 4 મહિનાના અંતરાલ પર ડીબીટી દ્વારા પીએમ કિસાનનો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. આવી સ્થિતિમાં, પીએમ કિસાનનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, એવું અ...
પશુપાલનમાં રસ ધરાવતા લોકોને ભેંસ ઉછેરવાનું ગમે છે. ભેંસ ઉછેર કરીને તમે દૂધનો વ્યવસાય પણ કરી શકો છો અને સારો નફો પણ કમાઈ શકો છો. જોકે, ભેંસ ઉછેરવી એટલી સરળ નથી. ગામડાઓમાં એક કહેવત છે કે 'ભેંસ ઉછેરવા માટે ભેંસ બનવું પડે છે', જેનો અર્થ એ છે કે તેને ઉછેરવા માટે ભેંસ જેટલી જ મહેનત કરવી પડે છે. ...
1001 - 1010 of ( 1016 ) records