દૂધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટેના રૂા.૨.૮૫ લાખના અનધિકૃત ઈન્જેકેશનના જથ્થા સાથે એલસીબીએ ધોરાજીના ફયાઝ આરીફ વલોરીયાને ઝડપી લીધો હતો. એફએસએલના રિપોર્ટ બાદ ગુનો નોંધાશે. દૂધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે આ પ્રકારના ઈન્જેકશન આપવામાં આવે છે એલસીબીએ ચોકકસ બાતમીના આધારે ફયાઝને ઝડપી લઈ તેની પાસેથી રૂ।...
ઈફકોના ચેરમેન અને ભાજપના સિનિયર નેતા દિલિપ સંઘાણીએ આજે એક વિડીયો નિવેદનમાં જણાવ્યું કે સીઆરપીસીમાં વર્ષો પહેલાની એવી જોગવાઈ છે કે સ્વરક્ષણ માટે માણસનું મર્ડર કરી શકાય તો પછી આ જોગવાઈ વન્યપ્રાણીઓના હુમલાથી બચવા એટલે કે વન્યપ્રાણીઓને મારવા માટે કેમ નહીં તેવો સવાલ ઉઠાવ્યો છે. તેમણે બેબાક માંગણી ક...
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૫ને ગુરુવારના રોજ "શહીદ દિને" સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરાશે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમા...
અમરેલીમાં લેટરકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યો ફરી એકવાર સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે કેમકે, ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ સામે આરોપો ઘડયાં છેકે, ટેકાના ભાવે થઈ રહેલી મગફળીની ખરીદીમાં મલાઇ કોણ તારી ગયું? ગુજકોમાસોલના અધિકારો મનમાની કરી રહ્યાં છે જેથી ખેડૂતો હેરાન પરેશાન છે. અધિકારીઓ મ...
ગુજરાતમાં સદીઓથી ઘરે ઘરે જેની વાનગી ખવાતી રહી છે તે ચણાનું આ વર્ષે ૧૫.૫૧ લાખ ટન ઉત્પાદન થવાનો સત્તાવાર અંદાજ જાહેર થયો છે. ગયા વર્ષે રાજ્યમાં ૬.૩૦ લાખ હેક્ટર સામે આ વર્ષે આજ સુધીમાં ૮.૪૮ લાખ હેક્ટરથી વધુ જમીનમાં ચણાના બીજ રોપાયા હતા એટલે કે આશરે ૨૫ ટકા વધુ વાવેતર થયું છે. ગત વર્ષ કરતા ચણાની ઉપજ...
ટેકાના ભાવે મગફળી ખરીદી મામલે ખેડૂત આગેવાનોએ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવ્યાં છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મંથરગતિએ મગફળીની ખરીદી થઈ રહી છે. બે મહિના જેટલો સમય વિત્યો હજુ સુધી માત્રને માત્ર ૨૦ ટકા જ મગફળીની ખરીદી થઇ શકી છે. અત્યાર સુધી માત્રને માત્ર ૨.૭૦ લાખ મે.ટન મગફળી જ ખરીદી શકાઈ છે. આ જ મં...
વડિયા વિસ્તારમાં નર્મદાનાં પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરીને કારણે ધરતીપુત્રોના ઉભા પાકને નુકશાન થવાને કારણે એક માસ માટે કામગીરી બંધ કરવામાં આવે તેવી રજૂઆત સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતોની માંગણી અવગણવામાં આવશે તો ઉગ્ર આંદોલન છેડાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. મોઢે ...
ગુજરાતીઓની દાળ, ભાત, શાક,રોટલીની પરંપરાગત થાળીમાં દાળ એટલે તુવેરદાળ એવો અર્થ જ હોય તેમ વ્યાપક રીતે વપરાતી હોય છે. માંગની સાપેક્ષે ઉપલબ્ધતામાં વધારાના તેમજ આ વર્ષે ગુજરાતમાં ઉત્પાદનમાં વધારાના અંદાજોના પગલે તુવેર દાળનો ભાવ સ્થાનિકે છૂટકમાં પ્રતિકિલો રૂ. ૧૯૦- ૨૦૦ને પાર થયો હતો તે હવે રૂ. ૧૪૦ના આસપાસ...
સુરત જિલ્લામાં ખેડૂતોના વિરોધ વચ્ચે બારડોલીના મોતા ગામે સતત બીજા દિવસે પાવર ગ્રીડની લાઈન શરૂ કરવા માટે અધિકારીઓ હિટાચી મશીનૂથી ઉભા પાકાં કામગીરી શરૂ કરી હતી. ખેડૂતો મશીનની આગળ બેસી જઈ વિરોષ કરતાં પોલીસે તમામને ડીટેઈન કરી લીધા હતાં. અધિકારીઓએ ૭ ટીમ સાથે ચાર જગ્યાએ એક સાથે વીજ પોલનું કાઉન્ડેશન ઊભું ...
મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટ વચ્ચે એકંદરે પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં મલેશિયા ખાતે પામતેલના વાયદાના ભાવ નજીકની ડિલીવરીમાં ધીમો સુધારો જ્યારે દૂરની ડિલીવરીમાં ૧૮ પોઈન્ટનો ઘટાડો બતાવી રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવસિંગતેલના રૂ.૧૪૯૫ વાળા રૂ.૧૪૯૦ ર...
461 - 470 of ( 1016 ) records