રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેના પરિણામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યની અલગ-અલગ બોર્ડર પર સઘન તપાસ હાથ ધરીને પરપ્રાંતથી આવતા ટેન્કરોની ચકાસણી કરવામાં...
શુધ્ધ દૂધ, દહીં, ઘી, છાશ, બટરચીઝ દરેકને જોઈએ છે. રોજિંદા ખોરાકનો તે ભાગ હોય છે પરંતુ, સમસ્ત જગતના કલ્યાણ માટે આ નિર્દોષ ભાવે પૂરું પાડતી રહેલી ગીમાતાના નિભાવ અને તેના સન્માનમાં નેતાઓને બહુ રસ હોતો નથી. પાંજરાપોળોની વારંવારની રજૂઆતો, માંગણી છતાં હાલ રાજ્યમાં ગૌશાળા-પાંજરાપોળને પશુ પુ દીઠ હાલ અંદાજે...
પંજાબની ખનૌરી બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ 40 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે અને તેમની હાલત નાજુક છે. SKM બિન રાજકીય અને કિસાન મજદૂર મોરચાએ આજે 4 જાન્યુઆરીએ ખનૌરી, શંભુ સહિત તમામ મોરચે કિસાન પંચાયત બોલાવી છે. આ માટે ખનૌરી મોરચા પર મોટી સંખ્યામાં ખેડ...
દેશની કૃષિ ઝડપથી વિકાસ કરી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ ક્ષેત્રનો વિકાસ દર 1.4 ટકાના ઉછાળા સાથે 4 ટકા રહેવાનો અંદાજ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કૃષિ ક્ષેત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના, ખાતર સબસિડી, પીએમ કિસાન સન્માન નિધિ સહિ...
પશ્ચિમ ઉત્તર પ્રદેશ શેરડીની ખેતી માટે જાણીતું છે. આ જ કારણ છે કે યુપીના ખેડૂતો શેરડીની ખેતીની સાથે ગોળ બનાવીને પણ મોટી કમાણી કરી રહ્યા છે. આજે અમે તમને મેરઠના એક ખેડૂતની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ, જે 2017 થી 5 એકરમાં શેરડીની ખેતી કરે છે. જેના કારણે તે વાર્ષિક 15 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી રહ્યો છે...
પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખાસ તો શંભૂ અને ખનૌરી બોર્ડર આસપાસ થતાં આંદોલન પછી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર-૨૦૨૩માં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના પૂર્વ ન્યાયધીશ નવાબ સિંહની આગેવાનીમાં પાંચ સભ્યોની સમિતિબનાવી હતી. સુપ્રીમ કોર્ટે ગઠન કરેલી આ સમિતિમાં નિવૃત્ત ન્ય...
સોલાર કંપની દ્વારા ૭૯૫ કિલો વોટની હાઈ વોલ્ટેજ વીજ લાઈન જે ખાવડાથી હળવદ અને ખાવડાથી લાકડીયા જઈ રહી છે તે લાઈન ખેડૂતોના ખેતરમાંથી ખેડૂતોને કોઈપણ જાતની જાણ કર્યા વગર કે કોઈ પણ વળતર આપ્યા વગર કંપનીની મન માંનીથી પોલીસ પ્રોડક્શન વચ્ચે કામ થાય છે ત્યારે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે વળતર મળે તે હેતુસર ભારતીય ...
જળવાયુ પરિવર્તનની અસર ખેતી પર ઊંડી અસર પડી રહી છે. આ અંગે ICARના મહાનિર્દેશક અને DARE (ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન)ના સેક્રેટરી હિમાંશુ પાઠકે શુક્રવારે જણાવ્યું હતું કે ICAR (ભારતીય કૃષિ સંશોધન પરિષદ) દ્વારા ભવિષ્યમાં જે પણ જાતો અથવા બિયારણ બહાર પાડવામાં આવશે, તે માટે તે જરૂર...
છત્તીસગઢનો બસ્તર જિલ્લો હવે પોતાની એક નવી ઓળખ બનાવી રહ્યો છે. આ વિસ્તાર હવે "હર્બલ અને સ્પાઈસ બાસ્કેટ" તરીકે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. આ પરિવર્તનના આર્કિટેક્ટ પ્રગતિશીલ ખેડૂત ડૉ. રાજારામ ત્રિપાઠી છે, જેમણે કાળા મરીની વિવિધતા બનાવી છે. બસ્તર જિલ્લાના કોંડાગાંવના રહેવાસી ...
ભાયાવદરમાં પાટીદાર સમાજના ૬૦ યુવાનો દર વર્ષે ગાયોને સો મણ ઘઉના લાડવા બનાવીને ખવડાવે છે કૂતરાઓ માટે ૬૦ કિલો બિસ્કિટની વ્યવસ્થા કરાય છે આ પ્રવૃતિ છેલ્લા તેર વર્ષથી ચાલી રહી છે. ભાયાવદરમાં પાટીદાર સમાજના ૬૦ યુવકો કે જેમણે ગાયોની સેવા કરવાનો ભેખ ધારણ કયી હોય તે પ્રમાણે છેલ્લા સતત ૧૩ વર્ષથી ઉત્તરાયણ...
381 - 390 of ( 1016 ) records