ગત તારીખ ૭ ડિસેમ્બર ના રોજ હળવદ મોરબી માળિયા ચોકડી પાસે ગોડાઉનમાં ૧૪૩૭ યુરિયાની બેગ મળી કુલ ૨૫,૫૨.૧૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કયોહતો, આ મામલે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, તેમજ ગોડાઉનને સીઝ કરવામાં આવ્યું છે. તા.૭ના રોજ ૧૪૩૭ યુરિયા બેંગ પકડાઈ હતી, ગોડાઉન સંચાલક, ટ્રકચાલક, એગ્રો મ...
ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રભરમાં ધાણાનું પીઠુ ગણાય છે. અહીં સામાન્ય રીતે નવા ધાણાની આવક જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જોવા મળતી હોય છે.પરંતુ આ વખતે ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં આવક નોંધાઈ હતી. ૩૦ કિલોની આવકઃ ફૂલહાર, અગરબત્તી અને શ્રીફળ વધે...
ઓછા ખર્ચે વધુ નફો કેવી રીતે મેળવી શકાય, પશુપાલકોની આવક કેવી રીતે વધારવી. પશુપાલકો પ્રદૂષણ ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે? સરકાર પણ પશુપાલકોને મદદ કરી રહી છે કે કેવી રીતે ડેરી વેસ્ટ વેચીને કમાણી કરી શકાય. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) આ માટે પશુપાલકોને તકનીકી સહાય પૂરી પાડી રહ્યું છે. આ જ ક...
રાજકોટ, ગુજરાતી થાળીમાં રોજિંદો જેનો વપરાશ થાય છે તે ધાણાનું ૯૮ ટકા ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે અને બાકીનું ઉત્પાદન પણ કચ્છમાં થાય છે. શિયાળાની સીઝનમાં વવાતા કૃષિપાક હાલ તૈયાર થતા માર્કેટ યાર્ડોમાં આવવાનો શરુ થયો છે. આજે રાજકોટ બેડી યાર્ડમાં પણ ધાણાની આવક શરુ થઈ છે. ઉલ્લેખનીય છે કે ધાણા એ બીજ (સીડ...
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં, બે ભાઈઓ અદ્યતન તકનીકોનો ઉપયોગ કરીને બાગાયતી પાકની ખેતી કરીને ખૂબ નફો કમાઈ રહ્યા છે. ઉપરાંત, આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે તેઓ બજારમાંથી છોડ ખરીદતા નથી, પરંતુ 3 એકર જમીનમાં પોલીહાઉસની મદદથી તેને જાતે તૈયાર કરે છે. જિલ્લાના કોલારસ તાલુકાના નિવોડા ગામના રહેવાસી ગિરવર ર...
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ખેડૂતો માટે અસુરક્ષિત કૃષિ લોનની મર્યાદા રૂ. 1.6 લાખથી વધારીને રૂ. 2 લાખ કરવાની જાહેરાત કરી હતી. આ આદેશ 1 જાન્યુઆરી, 2025થી દેશભરમાં લાગુ થશે. આ અંગે યુપીના સહકારી કમિશનરે રાજ્યની તમામ સહકારી બેંકોને આદેશ જારી કર્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લીધેલી લોન પણ તેના દાયરા...
સૌરાષ્ટ્રમાં મસાલા પાકોની આવકો શરૂ થઈ છે. અગાઉ જામનગરમાં નવા અજમાની આવક થયા બાદ હવે નવા ધાણાની પણ આવકનો પ્રારંભ થયો છે. અહીં જામકંડોરણાથી એક ખેડૂત ધાણાની ત્રણ કોથળા ભરીને વેચાણ માટે આવતાં શુકનના મોટા ભાવ આપી કૃષિકારનું સન્માન કરાયું હતુ. પ્રથમ ત્રણ બેગની આવક થઈ જેમાં ૨૦ કિલોના રૂા.૫૬૧૧ના ભાવે સ...
સૌરાષ્ટ્રમાં અને તેમાંય સોરઠમાં મગફળી મુખ્ય ચોમાસાની સિઝનમાં સોરઠની મોટાભાગની જમીનમાં ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે. મગફળીમાં આ વખતે બજાર ભાવ સારા ન રહેતા ખેડૂતોને મોટું [ નુકસા નુકસાન થયું છે. સારા ભાવ નહી પાછળનું કારણ છે કે સિંગદાણાની નિકાસમાં મોટો ઘટાડો થયો છે, અને સિંગદાણાની નિકાસમાં ઘટાડાનું ...
સંયુક્ત કિસાન મોરચા (SKM) એ શંભુ અને ખનૌરી સરહદ પર ચાલી રહેલા મોરચાઓ સાથે વાટાઘાટો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ઉચ્ચ સત્તા સમિતિને મળવાની અસમર્થતા વ્યક્ત કરી છે. SKMએ કહ્યું કે પ્રથમ, તે મોરચાનો ભાગ નથી અને બીજું, SKM કોર્ટની દખલગીરી સ્વીકારતી નથી, કારણ કે ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં ...
એક સમય હતો જ્યારે ગામડામાં રહેતા ખેડૂતો જ ફળો, ફૂલો અને શાકભાજી ઉગાડતા હતા, પરંતુ આ વાત ભૂતકાળ બની ગઈ છે કારણ કે હવે શહેરોના લોકોએ પણ પોતાના બગીચા, બાલ્કનીઓ અને છત પર શાકભાજી અને ફળો ઉગાડવા માંડ્યા છે. આવી સ્થિતિમાં, એક એવી વ્યક્તિ છે જે પોતાના ઘરની છત પર રોપાઓ વાવીને પર્યાવરણ અને ઘરે બાગકામ કરે છ...
371 - 380 of ( 1016 ) records