સૌરાષ્ટ્રભરમાં માર્કેટ યાર્ડોમાં ડુંગળીના ઢગલા થઈ રહ્યા છે અને ભાવમાં ઘટાડાનું વલણ શરુ થયું છે. પરંતુ, ગત વર્ષે મબલખ પાક થયો હોય આજે રાજકોટમાં ડુંગળીની આવકનો નવો વિક્રમ સર્જાયો છે. એકજ દિવસમાં જૂના માર્કેટ યાર્ડમાં ૪૫ લાખ કિલો કે ૨,૨૫,૦૦૦ મણ ડુંગળીની આવક નોંધાઈ હતી. તો બીજી તરફ આ વર્ષે ડુંગળીનું ધ...
મહારાષ્ટ્રમાં ધારાસભાની ચૂંટણી પૂર્વે ગત સપ્ટેમ્બર માસમાં દેશી ગાયને રાજ્ય માતાનો દરજો આપવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો હતો. ગુજરાત જીવદયાપ્રેમી છે અને ગાય એ અનેક રીતે સમૃધ્ધિનું,ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે અને તેની રક્ષા અને સંવર્ધન મનુષ્ય જાતિ સહિત સમગ્ર પર્યાવરણ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અનિ...
રાજકોટ, ગત પખવાડિયાથી સતત જોઈતી ઠંડી અને વધુ પડતી ઝાકળવર્ષા કે માવઠાંના અભાવ વચ્ચે સુકુ હવામાન મળી રહેતા અને લગ્નની સીઝન પૂરી થઈ હોય તેમજ ગત ખરીફ વાવેતરનો નિકાલ થવા લાગ્યો હોય રવી સીઝનના શિયાળુ વાવેતરમાં ગરમી આવી છે અને આજ સુધીમાં રાજ્યમાં ૪૩.૩૨ લાખ હેક્ટરમાં એટલે કે સમગ્ર સીઝનમાં થાય તેના ૯૪ ટકા ...
ગોંડલ માર્કેટયાર્ડમાં જેના માટે ગોંડલ પંથક પ્રખ્યાત છે તેવા મરચાની મબલખ આવક થતા યાર્ડ દ્વારા હાલ તુરંત આવક બંધ કરાઇ છે. માર્કેટયાર્ડમાં મરચાની અંદાજે ૫૦ હજાર ભારીની આવક થઈ છે. યાર્ડનાં ગેઈટની બન્ને બાજુ મરચા ભરેલા વાહનોની અંદાજે ચારથી પાંચ કિ.મી. લાંબી કતારો જામી હતી. ખેડૂતોને મરચાનાં ...
એક સમય હતો જ્યારે લગભગ દરેક ભારતીય ઘરના આંગણામાં તુલસીનો છોડ જોવા મળતો હતો. પરંતુ શહેરીકરણે આંગન અને તુલસી બંનેને પાછળ છોડી દીધા. પરંતુ હવે તુલસીનું મહત્વ ઔષધીય અને વ્યવસાયિક રીતે વધી ગયું છે. આ વાતને સમજીને ઝાંસી જિલ્લાના પાથકરકા ગામના ખેડૂત પુષ્પેન્દ્ર સિંહ યાદવે ઔષધીય ખેતી અપનાવી અને એક નવી વાર્ત...
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ હાઈવે પર પ્રાણીઓ માટે આશ્રયસ્થાનો બનાવવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આશ્રય સ્થળ પર જ પશુઓને તબીબી સુવિધા પણ પૂરી પાડવામાં આવશે અને તેમના માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવશે. NHAIએ પ્રાણીઓને લગતા અકસ્માતોને રોકવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ...
મવડીમાં બાપા સીતારામ ચોક કપાસે ભક્તિધામમાં રહેતા ખેડૂત વિઠ્ઠલભાઈ સવસવીયા (ઉ.વ. ૪૩)એ વ્યાજખોર જયેશ રામજીભાઈ ભાલારા, ધર્મેશ મીઠાભાઈ ઠેસીયા અને ચંદુ ભીખાભાઈ સોરઠીયા સામે વ્યાજખોરી અને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ધ્રોલના વાંકીયાનાયુવાનનેજમીનના બદલે વ્યાજે લીધેલા ૨૧ લાખના બદલે ૩૦લાખ ચૂકવવા છત...
સુરતની સુમુલ ડેરીએ મહુવા શુગર ફેક્ટરીને મોલાસીસ ખરીદીના એડવાન્સ પેટે રૂ. ૧૦ કરોડ આપવાના મામલે બોર્ડ મીટીંગમાં ૧૯ માંથી ડિરેક્ટરોએ લેખિત વાંધા અરજી આપી વિરોષ કરી જે જવાબદારી ઊભી થશે તે પ્રમુખ અને એરમાવાની હોવાનું મુનાવતાં કાચનો ડિરેક્ટરોની વાંધાઅરજીમાં સંમતિ દર્શાવી હોવાનું જાણવા મળે છે. સુમુલ ડ...
વૈશ્વિક બજારના બદલાઈ રહેલા ગણિતોને ધ્યાનમાં રાખી છ વર્ષ જૂની કૃષિ નિકાસ નીતિની સમીક્ષા કરવા સરકાર વિચારી રહી છે. ભારતની કૃષિ નિકાસ વધારવાના પ્રયાસો જરૂરી હોવાનું સરકાર માની રહી છે.કૃષિ નિકાસ નીતિની સમીક્ષા કરવા પાછળનો હેતુ દેશની કૃષિ જણશોની સ્પર્ધાત્મકતા વધારવા, વૈશ્વિક ધોરણોનું પાલન કરવા તથા વેલ્...
ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં 28મી ડિસેમ્બર સુધી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર, દક્ષિણ...
341 - 350 of ( 1016 ) records