ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ઓનલાઈન નોંધાયેલા ખેડૂતોને તેઓની મગફળી વેચવા માટે અહીંના એકમાત્ર ખરીદ કેન્દ્ર પર આપાર રાખવો પડે છે. જેમાં વિલંબ થતા ખેડૂતોને વ્યાપક મુશ્કેલીનો સામનો કરવા કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ૧૦ હજ...
આધાર કાર્ડ ધારકોને મોટી રાહત આપતા, આધાર ઓથોરિટી UIDAI એ ફરીથી ફ્રી અપડેટ કરવાની સુવિધા વધારી દીધી છે, એટલે કે ફ્રી અપડેટની તારીખ 14 ડિસેમ્બરે પૂરી થઈ રહી હતી, જે હવે 6 મહિના માટે લંબાવવામાં આવી છે. અગાઉ, ફ્રી સેવાનો લાભ લેવા માટે આ તારીખ ઘણી વખત લંબાવવામાં આવી હતી, પરંતુ પછી તારીખ માત્ર 3 મહિના મા...
રાજકોટ: હજુ ત્રણ માસ પહેલા જ કપાસિયા કરતા પ્રતિ ડબ્બાએ ૨૦૦ રૂા.જેવા નીચા ભાવે વેચાતું પામતેલ હવે મોંઘુદાટ બન્યું છે. કેન્દ્ર સરકારે તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪થી ફૂડ સૂર્યમુખી, સોયાબીન, પામતેલ ઉપર ૨૭.૫ ટકા આયાત ડયુટી નાંખતા તેમજ રિફાઈન્ડ ઉપર તો ૩૫.૭૫ ટકા જેટલી ડયુટી નાંખતા આ ભાવ વધારાનો દોર શરુ થયો છે જ...
અમરેલી, લાઠી તાલુકાના કરકોલીયા ગામની સીમ વિસ્તારના ખેતરમાં કપાસના પાકની આડમાં વાવેતર કરેલ લીલા ગાંજો કી.રૂા.૧.૮૦લાખના મુદ્દામાલ સાથે ખેડૂતને ઝડપી લેવામાં આવેલ હતો. ૧.૮૦ લાખના ૧૮ કિલો લીલા ગાંજાના છોડ સાથે વૃધ્ધ ખેડૂતની અટકાયત પ્રાપ્ત વિગત મુજબ અમરેલી એસ.ઓ.જી. ટીમના પો.ઈ. આર.ડી. ચૌધરીની ટીમ લ...
રેશનકાડધારકોને રાહત આપતા, ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે જો ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં E-KYC પૂર્વ થાય, તો પણ લાભાર્થીઓને કોઈપણ ઘટાડા અથવા વિશેષ વિના તેમનું રાશન પ્રાપ્ત થશે. એટલે કે E-KYC વિના રાશન નહી મળે તેવી ગેરસમજ કે અફવાઓથી દોરાવવું નહીં તેવું અન્ય અને પુરવઠા વિમારી રેશન કાઉચારકોને વિનંત...
ઘરઆંગણેની સરખામણીએ વિશ્વ બજારમાં વનસ્પતિ તેલના નીચા ભાવને પરિણામે વર્તમાન વર્ષના નવેમ્બર એટલે કે ઓઈલ યરના પ્રથમ મહિનામાં વનસ્પતિ તેલની આયાત વાર્ષિક ધોરણે ૪૦ ટકા ઊંચી રહી ૧૬૨૭૬૪૨ ટન્સ રહી હતી. વનસ્પતિ તેલની કુલ આયાતમાંથી દેશની ખાધ્ય તેલની આયાત ગયા મહિને ૧૫,૯૦,૩૦૧ ટન રહી હતી જે ગયા વર્ષના નવેમ્બર...
PM કિસાન લાભાર્થીની યાદી: PM કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહ્યો છે. આની જાહેરાત કોઈપણ સમયે થઈ શકે છે. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળશે. ધ્યાનમાં રાખો કે આ હપ્તાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળશે જેમણે યોજના હેઠળ પેપર વર્ક પૂર્ણ કર્યું છે. આમાં ઇ-કેવાયસી છ...
એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડની યોજાયેલી ચૂંટણીના મંગળવારે આતુરતાઓ વચ્ચે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથનો દબદબો રહ્યો હતો. ભાજપનો મેન્ડટ મળવા છતાં ધારાસભ્ય કિરીટ પટેલ સમર્થક મોટાભાગના ઉમેદવારો હાર્યા હતા. જયારે રાજયના પૂર્વ મંત્રી નારાણ પટેલ પોતાના ઉત્ત...
ઊંઝા માર્કેટ યાર્ડની ચૂંટણી સંપન્ન થઈ છે. જેના જાહેર થયેલા પરિણામમાં ભાજપ સમર્થિત ખેડૂત વિભાગના પાંચ અને વેપારી વિભાગમાંથી એક મળી છ ઉમેદવારો જીત્યા છે. જયારે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથમાંથી ખેડૂત વિભાગમાંથી પાંચ, વેપારી વિભાગમાંથી ૩ અને ખરીદ વેચાણ વિભાગમાંથી ૧ મળી કુલ ૯ ઉમેદવારો વિજેતા થયા છે. આગ...
ચૂંટણી જાહેર થતાં જ કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઊંઝા એપીએમસીના વહિવટની ધૂરા સંભાળવા માટે ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ મંત્રી નારાયણ પટેલના જૂથો આમનેસામને આવી ગયા હતા. ભાજપ સંગઠને ચૂંટણી સમરસ બનાવવા માટે કરેલ સમજાવટનો કોઈ પરિણામ મળ્યો ન હતો. ત્યારબાદ ખેડૂત...
311 - 320 of ( 1016 ) records