રાત્રિથી સવાર સાથે એકધારી ઠંડી સાથે શિયાળાની જમાવટ થઈ રહી છે તે સાથે શિયાળામાં છૂટથી ખવાતા જીંજરા (લીલા ચણા)ની આવક વધતા અને આ સીઝનમાં ચણાનું વાવેતર પણ વધતા અતિશય ઉંચા ભાવ વાજબી સપાટી સુધી નીચા આવ્યા છે. આજે બજારમાં ડાળખી, પાંદડા કાઢેલા જીંજરા રૂ।.૨૦૦થી ૨૪૦ના પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા. શેરડી,...
જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડાં છે કેમકે, એક સર્વેમાં ખુલાસો થયો છેકે, મેં હોવાનું પુરવાર થયુ ગોડાઉનથી મોકલાયેલું સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતુ નથી. જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ હોવાનું બહાર આવ્યુ છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીડા : સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે, અના...
વર્તમાન રવી મોસમમાં ખેડૂતો સરસવ કરતા ઘઉંની વાવણી વધુ કરવાનું પસંદ કરી રહ્યાનું કૃષિ મંત્રાલયના ડેટા પરથી કહી શકાય એમ છે. સરસવના ભાવની સરખામણીએ ઘઉંના ભાવમાં વધુ સ્થિરતા જોવા મળે છે. સરસવના ઘરઆંગણે ભાવનો આધાર વૈશ્વિક ભાવ પર વધુ નિર્ભર એ છે. જેને ધ્યાનમાં રાખી વર્તમાન રવી મોસમમાં ખેડૂતો કોસ્થિર આવક પ...
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એકજ દિવસમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી.માર્કેટ યાર્ડમાં ડુંગળીનાં અંદાજે ત્રણ લાખ કટ્ટાની આવક થવા પામી છે. ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. ડુંગળીના...
અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાની ખજુરી પ્રાથમિક શાળાના શિક્ષક યોગશ કાવઠીયાનાં માર્ગદર્શનથી બાળ વૈજ્ઞાાનિક વિધાર્થીઓ ખંજન ખીમાણી અને મંત્ર કાવઠીયાએ પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજીનાં સમન્વયનું એક એવું મોડલ આપ્યું છે, જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારના નાગરિકોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કરે...
ગત ખરીફ અને રવી ઋતુમાં થઈને ગુજરાતમાં ૨૨.૪૬ લાખ ટન ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું હતું. ઓછા વિસ્તારમાં ડુંગળી વધુ પાકતી હોય છે. આ તૈયાર થયેલો માળની માર્કેટમાં પૂરજોશમાં આવક શરુ થઈ હોય અને પંજાબ, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજયોમાં સૌરાષ્ટ્રની ડુંગળીની નિકાસ થતી હોય સૌરાષ્ટ્રના પાર્ડો ડુંગળીથી છલકાઈ રહ્યા છ...
લુધિયાણા/હોશિયારપુર, ખેતીના પાકના ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટી સહિતની વિવિધ માંગો માટે કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવા માટે રેલ રોકો આંદોલન હેઠળ ખેડૂતો ૫૦થી વધુ સ્થળોએ રેલવે ટ્રેક પર બેસી જતા પંજાબમાં ટ્રેન સેવાને અસર થઇ હતી. રેલ રોકો આંદોલનની અપીલ સંયુકત કિસાન મોરચા (બિન રાજકીય) અને કિસાન મઝદૂર મ...
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે બુધવારે કહ્યું કે ખેડૂતોએ 30 ડિસેમ્બરે 'પંજાબ બંધ'નું આહ્વાન કર્યું છે. પંઢેરે વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગણીઓ ન સ્વીકારવા બદલ કેન્દ્રની ટીકા પણ કરી છે. પંઢેરે કહ્યું કે 'બંધ' બોલાવવાનો નિર્ણય યુનાઇટેડ કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચા દ્વ...
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની જણસો ખરીદવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવે છે તે મોટેભાગે ભાજપના હોદ્દેદારો સંચાલિત મંડળી દ્વારા ખરીદ કરવામાં આવે છે. મગફળી ખરીદીમાં દર વખતે નાના-મોટા કૌભાંડો થાય છે તેવી રીતે આ વખતે પણ ભાજપના અમુક કૌભાંડીઓ દ્વારા સ્થાનિક ખેડૂતન...
૨૦૧૧ની સાલથી ગોધરાની શ્રી નવયુગ ગ્રાહક સહકારી મંડળી લી.ના શોપ મેનેજર દ્વારા ૭૩ ભૂતિયા રેશનકાર્ડ ધારકોનું અનાજ સગે વગે કરવામાં આવી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પુરવઠા વિભાગે દુકાનના શોપ મૅનેજરને રૂ.૨.૮૪ કરોડની રિકવરીની નોટીસ ફેટકારી છે. પુરવઠા અધિકારીની ટીમની તપાસ, અનાજ બારોબાર વેચવા કાર્ડ અંગુ...
321 - 330 of ( 1016 ) records