ખંભાળિયામાં હાલ રવિપાકની વાવણી સમયે જ ખાતરની તિવ્ર અછત સર્જાઈ હોવાથી દરરોજ વહેલી સવાર માંખાતર ડેપો ખાતે ૩૦૦ જેટલા ખેડૂતોની લાંબી કતારો લાગે છે. ખંભાળિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રાસાયણિક ખાતરની વ્યાપક અછત વર્તાાઈ રહી હોવાથી હાલ શિયાળુ મોસમને ધ્યાને લઈને ખાતરનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ય બને...
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળીની હોબેશ આવક વધી રહી છે જેના કારણે પાર્ડની બહાર બંને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. એક તરફ યાર્ડમાં આવક તો સારી એવી થઈ રહી છે અને બીજી તરફ મોટાભાગના ખેડૂતોને પોષાય એવુ ભાવ મળતા નથી 1 જેથી ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે.એમાં ય ખેડૂતો ડૂંગળી...
ઉત્તરાધિકાર કરમાં પ્રસ્તાવિત વૃદ્ધિ પારિવારીક ખેતીને નષ્ટ કરશે તેવા દાવાથી હજારો બ્રિટિશ ખેડૂતો તેના વિરોધમાં સંસદ પાસે એકત્ર થયા હતા. ઐતિહાસિક રીતે પોતાના યુરોપીયન સમકક્ષોથી ઓછા ઉગ્ર ગણાતા બ્રિટિશ ખેડૂતોએ સરકાર આ નીતિ પર આગળ વધશે તો પોતાનો વિરોષ તીવ્ર બનાવવાની ચેતવણી આપી હતી. રમકડાના ટ્રેક્ટર પર ...
રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓ...
ખેતી પાકોની વૃદ્ધિ માટેના જરૂરી તત્વો ધરાવતી આ ભૂમિ અન્નપૂર્ણા છે, જ્યારે અન્ય તત્વો પર્ણોની પાસે વાતાવરણમાં જ પૂરતા પ્રમાણમાં હાજર હોય છે. આપણા ખેતી પાકો જમીનમાંથી ફક્ત ૧.૫ થી ૨% ખનીજ તત્વો લે છે. બાકીના ૯૮ થી ૯૮.૫ ટકા હવા, સૂર્યપ્રકાશ અને પાણી દ્વારા લે છે. ખેતી પાકનું ૯૮ ટકા શરીર હવા અને પાણીથી...
ભૂરાજકીય વિક્ષેપો અને મહત્વના વિસ્તારોમાં ઘટેલા ઉત્પાદનના લીધે સનફલાવર ઓઇલનો વૈશ્વિક પુરવઠો ઓછો રહ્યો છે જેના લીધે ખોઈ તેલની કિંમતોમાં મજબૂતાઈ જોવાઈ છે. . સાથોસાથ ખાદ્ય તેલ બજાર વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. ઇન્ડોનેશિયાના બી૪૦ બાયોડીઝલ મેન્ડેટના લીધે પામ ઓઈલના સ્ટોકની છત માર્ચ ૨૦૨૫ સુધી...
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં રાજ્યના કુલ મીઠાના ઉત્પાદનનું ૬૦ ટકાથી વધુ મીઠું પકવવામાં આવે છે અને અનેક પરિવારો મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પરંતુ ચાલુવર્ષે મીઠાનું જંગી ઉત્પાદન થતા મીઠાના ભાવમાં ઘટાડો જોવા મળતા અગરીયાઓ તેમજ વેપારીઓ બન્નેમાંથી એકપણને પુરા ભાવ ન મળતા મીઠા ઉદ્યોગ હાલ મંદીના...
મુંબઈ તેલ-બિયાં બજાર આજે મહારાષ્ટ્રની ચૂંટણીના પગલે બંધ રહી હતી. બંધ બજારે ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. સૌરાષ્ટ્રના સમાચાર નિરુત્સાહી હતા. ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૫૦ તથા કોટન વોશ્ડના ભાવ રૂ.૧૨૬૦થી ૧૨૭૦ રહ્યા હતા. કોટન રિફાઈન્ડના ભાવ રૂ. ૧૩૨૦તથા પામતેલના ભાવ રૂ.૧૩૩૦ અને સ...
દેશમાં દૂધાળા પશુઓની અછત નથી. આમ છતાં પશુઓની સંખ્યાની સરખામણીમાં દેશ દૂધ ઉત્પાદનમાં ઘણો પાછળ છે. જ્યારે ઘણા એવા દેશો છે જ્યાં પ્રાણીઓની સંખ્યા ઓછી છે અને દૂધનું ઉત્પાદન વધુ છે. પરંતુ જ્યારે કુલ દૂધ ઉત્પાદનની વાત આવે છે, તો ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. હવે તમે કહેશો કે શું થયું? આ સમાચારમાં અમે તમ...
છેલ્લાં કેટલાય દિવસોથી ગીર સોમનાથ વિસ્તારમાં ૧૯૬ ગામડાના લોકોએ સરકાર સામે બાંયો ચડાવી છે અને ઈકો ઝોન રદ કરવાની માંગ બુલંદ બનાવી છે. આ સંજોગોમાં સોમનાથમાં સરકારની ચિંતન શિબીર યોજાઇ રહી છે ત્યારે ગીર સોમનાથ વિસ્તારના ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છેકે, જો ઇકો ઝોન મુદ્દે ચર્ચા કરવા બોલાવશો નહી તો, ચિતન શિબ...
211 - 220 of ( 1016 ) records