જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ૮ દિવસ માટે બંધ કરાઇ છે. મગફળીની ૮૦ હજાર ગુણીની આવક થતાં યાર્ડમાં જામપેક જેવી સ્થિતિ હવે જગ્યા ન બચી હોવાથી આવક બંધ થઈ કરાઈ છે. યાર્ડમાં જગ્યા ખાલી થયા બાદ આવક શરૂ કરાશે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં જોરદાર વધારો થયો છે. છેલ્લા ક...
આપણા દેશમાં મોટી સંખ્યામાં લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને સારો નફો પણ કમાઈ રહ્યા છે. સરકાર દ્વારા પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે ઘણી સરકારી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત પશુપાલકોને સબસિડી અને અન્ય સરકારી મદદ મળે છે. કેટલાક લોકો એવા છે જેમને પશુપાલન કર્યા પછી પણ કોઈ ખાસ લાભ મળ્યો નથી. ...
કલાયમેટ ચેન્જને કારણે કાશમીરના મુખ્ય પાક સફરજન તથા કેસરના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. કલાયમેટ ચેન્જને કારણે કાશમીરમાં વરસાદની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે. પ્રાપ્ત આંકડા પ્રમાણે કાશમીરમાં કેસરનું ઉત્પાદન જે ૧૯૯૭- ૯૮માં અંદાજે ૧૯ ટન રહ્યું હતું તે ૨૦૨૧-૨૨માં ઘટી માત્ર ૩.૪૮ ટન પર આવી ...
ગુજરાતનો પશુપાલક હવે માત્ર ૧૦૦ રૂપિયાનું પ્રિમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે. રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો છે. પશુધન વીમા સહાય અમલી બનાવવા ખાનગી વીમા કંપની સાથે કરાર, પ્રથમ તબક્કે સૌરાષ્ટ્ર-કચ્છને આવરી લેવાયા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે...
રાજ્ય સરકાર દ્વારા દર મહિને રેશનકાર્ડ ધારકો માટે રેશનિંગ દુકાનોને ફાળવવામાં આવતી ખાંડ પ૦ ટકા જ અપાતા દુકાનો પર લાભાર્થીઓ અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ થવાના સંજોગો ઊભા થયા છે. સરકારે તુવેરદાળની ફાળવણી પણ ત્રણ મહિને કરતા લાખો લાભાર્થીઓ તુવેરદાળ મેળવી શક્યા ન હતાં. તુવેરદાળની ફાળવણી પણ ત્રણ મહિના બાદ ...
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ વધતા અટકી ધીમા ઘટાડા પર રહ્યા હતા. અન્ય દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં પણ પીછેહઠ જોવા મળી હતી. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૮૦ વાળા રૂ.૧૫૭૦ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવ રૂ.૧૩૭૦ વાળા રૂ. ૧૩૫૦ રહ્યા હતા. રાજસ્થાનમાં મસ્ટર્ડ-સરસવના ભા...
મધ્યપ્રદેશના ખેડૂતોએ મસાલા પાકોના ઉત્પાદનમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. મધ્યપ્રદેશે 2023-24માં 54 લાખ ટનથી વધુ મસાલાનું વિક્રમી ઉત્પાદન કરીને દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ માટે બાગાયત અને ખાદ્ય પ્રક્રિયા મંત્રી નારાયણ સિંહ કુશવાહાએ રાજ્યના ખેડૂતોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ સફળતાનો શ્રેય ખે...
જામ ખંભાળિયા: રાજ્યમાં ‘ડિજિટલ પબ્લિક ઈન્ફાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર'ના ભાગરૂપે 'એગ્નિસ્ટેક પ્રોજેક્ટ' અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ઘટકરૂપે ફાર્મર રજીસ્ટ્રીનો સમાવેશ કરાયો છે. ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ અને તેની સાથે લીંક કરેલો મોબાઈલ નંબર, ૭-૧૨, ૮/અ વિગત...
યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૨૪ના વર્ષને ‘આંતરરાષ્ટ્રિય ઊંટ વર્ષ' તરીકે જાહેર કરાયું છે, ,ત્યારે જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરકાંઠા વિસ્તારમાં મોસમી વસવાટ કરતા ઊંટ પાલકોના લાભાર્થે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઊંટ સ્વાસ્થ્ય નિદાન અને તે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઊંટપ...
14 વર્ષના સિરીશ સુભાષે તમારા ખોરાક, ફળો અથવા ખાદ્ય ઉત્પાદનોમાં ખતરનાક જંતુનાશકોના નિશાન છે કે કેમ તે શોધવા માટે એક ઉપકરણની શોધ કરી છે. આ શોધ માટે સુભાષે અમેરિકાના ટોપ યંગ સાયન્ટિસ્ટનો ખિતાબ જીત્યો છે. જ્યોર્જિયાના સ્નેલવિલેમાં રહેતા ભારતીય મૂળના સુભાષ નવમા ધોરણનો વિદ્યાર્થી છે. તેણે સેન્ટ પોલ, મિન...
181 - 190 of ( 1016 ) records