સુરત જિલ્લામાંથી પસાર થતા એકસપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન થઇ હોવાછતા હજુ સુધી ઘણા ખેડુતોને વળતર નહીં ચૂકવાયુ હોવાનો આજની જિલ્લા સંકલન બેઠકમાં પ્રશ્ન ઉઠતા સત્વરે વણતર ચૂકવવા માટે અધ્યક્ષ તરફથી આદેશ થયો હતો. તો બારડોલી નગરપાલિકાના બ્યુટીફિકેશન માટે સત્વરે જગ્યા ફાળવવા તાકીદ કરાઇ હતી. જમીન સંપાદન ...
કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સરકારી ટેકાના રૂ.૧૩૫૬ના ભાવે ખરીદી કરોની માંગ સાથે ખેડૂતોએ હોબાળો મચાવી હરરાજી બંધ કરાવી હતી. એ પછી તમામ ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચી સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતુ. માર્કેટ યાર્ડમાં સરકારી ભાવે જ વેચાણ થાય એવી માગણી કરી હતી. જોકે આ મુદ્દે યાર્ડ સત્તાધી...
ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં સુકુ ઘાસ ન બાળવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. ત્યાંના જિલ્લા અધિકારી દ્વારા ખેડૂતો માટે એક સારી યોજના ચલાવવામાં આવી છે, જેમાં ખેડૂતોને સુકુ ઘાસ (ભૂંસુ) સળગાવવામાં રાહત મળશે અને ખેડૂતોને સુકુ ઘાસના બદલામાં ગાયના છાણનું ખાતર આપવામાં આવશે. જિલ્લાના ખેડૂતો ગૌશાળામા...
ગીર પંથકમાં ઈકો ઝોન લાગુ કરવાની પેરવી સામે સાસણનાં હેલીપેડ ખેડૂતોનું સંમેલન યોજાયું હતું. તેમાં ભાજપ, ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ અને વન વિભાગને આડેહાથ લેવામાં આવ્યા હતા. કોઈપણ ભોગે ગૌરના લોકોને ઈકો ઝોન જોઈતો નથી અને જો ઈકો ઝોન દૂર નહી થાય તો હવે ભાજપને જ દૂર કરવા ખેડૂતોએ પ્રતિજ્ઞા લેવી પડશે. ઈએસઝ...
ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલીયા મરચાની આવકનો પ્રારંભ થયો છે. સિઝનની પ્રથમ હરાજી યોજાતા ૨૦ કિલોના ભાવ ૨૩૧૧૩ના ભાવ બોલાયા હતા. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ પુજનવિધિ સાથે મરચાની હરાજીનો પ્રારંભ કરાવ્યો હતો. પૂજા વિધિ સાથે સિઝનની પ્રથમ હરાજી યાર્ડમા દેશી, સાનીયા અને રેવા બ્રાંડનાં...
રાજકોટમાં જિલ્લા કલેક્ટર દ્વારા પુરવઠા વિભાગની સંકલન બેઠક યોજાઈ હતી તેમાં સંસદસભ્ય સસ્તા અનાજની દુકાને વિતરીત થતા અખાદ્ય અને સડેલા અનાજના નમુના લઈને પહોંચતા રાજકોટ જિલ્લા પૂરવઠા વિભાગની પોલંપોલ ખુલી પડી હતી. સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઈ હતી અને આજે ગાંધીનગરથી નાયબ નિયામક સાથેની ચેકીંગ ટીમ ધસી આવી...
બિહાર સોનપુર મેળો: બિહારના સારણ જિલ્લામાં દર વર્ષે યોજાતો સોનપુરનો વિશ્વ પ્રસિદ્ધ પશુ મેળો શરૂ થયો છે, જે 32 દિવસ સુધી ચાલશે. આ મેળો ખાસ કરીને ઘોડાની ખરીદી અને વેચાણ માટે પ્રખ્યાત છે, પરંતુ અહીં મોટી સંખ્યામાં અન્ય પ્રાણીઓની ખરીદી અને વેચાણ થાય છે. એક તરફ આ વખતે મેળામાં ઘોડા બજાર અલગ જ ચાર્મ બતાવી...
એનિમલ ફીડ મેન્યુફેક્ચરિંગ કંપની ગોદરેજ એગ્રોવેટ (જીએવીએલ) એ પાકને જીવાતોથી બચાવવા પ્રોડક્ટ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. કંપની મકાઈ, ડાંગર અને અન્ય પાકમાં જીવાતો અને રોગોને રોકવા માટે ઓર્ગેનિક સોલ્યુશન બનાવશે. આ માટે ગોદરેજ એગ્રોવેટ જીએવીએલએ અમેરિકન એગ્રીકલ્ચર ફર્મ પ્રોવિવી સાથે કરાર કર્યા છે. ગોદરે...
જામનગર જિલ્લાના દરેક નાગરીકો પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે જ ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કીચન ગાર્ડન)નું આયોજન કરવું જોઇએ. ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભી...
ગુજરાતમાં બે દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને હજુ ઠંડી વધવાની આગાહી છે ત્યારે વાવણીનો ધમધમાટ પૂરજોશમાં ચાલુ થયો છે. દિવાળી પછી નવેમ્બરની તા.૪ સુધીમાં ગરમ હવામાનના કારણે માત્ર 38 હજાર લાખ , તા.11 સુધીમાં 3.08 હેક્ટરમાં અને આજે તા.18- 11-2024 સુધીમાં રાજ્યમાં 7,68,543 હેક્ટરમાં વાવેતર થયું ...
201 - 210 of ( 1016 ) records