જો તમે પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયા નો હપ્તો મેળવવા માંગતા હો, તો તમારે ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) ફરજિયાત કરાવવી પડશે. આ આઈડી પાછળનું મુખ્ય લક્ષ્ય ખેડૂતોને સરળતાથી ઓળખવાનું અને તેમને સરકારી સેવાઓ સરળતાથી પહોંચાડવાનું છે. આ આર્ટીકલમાં ખેડૂત આઈડીના મુખ્ય ફાયદા, જરૂરી દસ્તાવેજો અને ખેડૂ...
કેન્દ્ર સરકારની દરેક યોજનાના લાભો ખેડુતોને સરળતાથી મળી રહે તે માટે ડિજીટલ ફાર્મર કાર્ડ આપનાર છે. આ માટે ર ટે સાત- બારમાં તમામ ખેડુત ખાતેદારોના આધારકાર્ડ લિંક કરવાનુ મં સુરત, ફરજિયાત કરાયુ હોવાથી હાલમાં સુરત શહેર- જિલ્લાના ૮.૮૦ લાખ ખેડુતોની આધારકાર્ડ લિંક કરવાની ચાલી રહેલી કામગીરી વચ્ચે છેલ્લા ત્રણ...
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી નવા ના વેચાણના શ્રી ગણેશ થયા નવા અજમા ના સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ સાથેની હરાજીનો જામનગરથી પ્રારંભ થયો છે. ૧ મણ નો ૪૫૫૧નો ભાવ બોલાયો હતો. આ સાલ આમરણ અને અમરેલી જિલ્લામાં તથા રાજુલા પંથકમાં જીરૂના બદલે અજમાનો વાવેતર વિસ્તાર વધતા સામાન્ય વર્ષો કરતા એક લાખ મણ વધુ ...
સૌરાષ્ટ્રના ઘરઆંગણે મગફળીનું પીલાણ કરતી મિનિ ઓઈલ મીલર્નો ઉદ્યોગ ગામે-ગામ ગૃહ ઉદ્યોગ બની ગયો છે. ગ્રાહકોની ગ્રાહકોની નજર સામે મગફળીમાંથી શુધ્ધ તેલનું પીલાણ કરવામાં આવતું હોવાને લીધે લોકોમાં કચ્ચીઘાણીનું તેલ આકર્ષણ જમાવતું જાય છે. સૌરાષ્ટ્રમાં લાભપાંચમથી અનેક મિનિ ઓઈલ મીલ કચ્ચી ઘાણી સંચાલકોએ મુહુર્ત...
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુના પ્રારંભથી જ ભાવનગર શહેરના મેઈન બજાર, એમ. 1.જી.રોડ, કાળાનાળા સહિતના વિસ્તારોમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનો અને તેમના ગોડાઉનો સોડમથી સભર અડદિયો, ગુંદરપાક, સુંઠપાક, બદામપાક, મેથીપાક અને સાલમપાકથી ઉભરાઈ રહી છે. વર્ષ દરમિયાન માગશર, પોષ અને મ...
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટ વચ્ચે અથડાતા રહ્યા હતા. નવી માગ પીમી હતી. મહિનાની આખર તારીખો વચ્ચે વેપાર પીમાં હતા. નવી માગ હવે ડિસેમ્બરના આરંભના દિવસોમાં નિકળવાની ગણતરી બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. કરમિયાન, મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોદીઠ ભાવ સિંગતેલના રૂ. ૧૪૭૦ તથા કપાસિયા...
મસાલા વિના ભારતીય રસોડાની કલ્પના કરી શકાતી નથી. જીરું પણ એવો જ એક મુખ્ય મસાલો છે. જો આપણે મુખ્ય જીરું ઉત્પાદક રાજ્યોની વાત કરીએ તો તેમાં ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. પરંતુ આ બંને રાજ્યોમાં હવામાન સંબંધિત સમસ્યાઓના કારણે વાવણીમાં વિલંબ થયો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં દિવસના તાપમાનમાં થયેલા ...
દિલ્હી-એનસીઆર માટે પરાળ સળગાવવાની ગંભીર સમસ્યા બની ગઈ છે. તેનાથી વાયુ પ્રદૂષણ તો વધે જ છે, પરંતુ તેનાથી ખેડૂતોને મોટું નુકસાન પણ થાય છે. તેને બાળવાથી આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણની સમસ્યા પણ વધી જાય છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે આ બચેલા સ્ટબલનો નિકાલ કેવી રીતે કરવો? આ સંદર્ભમાં પંજાબના એક વ્યક...
પોરબંદરમાં શિયાળાના આરંભે કેસર કેરીની આવક થઈ . બીલેશ્વર ગામેથી આવેલ કેરીના દસ કિલોના એક બોક્સનું વેચાણ થતા કિલોના રૂા. ૮૫૧નો ભાવ બોલાયો હતો. યાર્ડમાં ૧૦ કિલોના કેરીનાં બોક્સની હરાજી થતાં કિલોનો રૂા.૮૫૧નો ભાવ બોલાયો પોરબંદરમાં ગત વર્ષની જેમ આ । વર્ષે પણ શીયાળાની શરૂઆત થતા કેરીનું આગમન થઈ ચૂકય...
દેશના મોટાભાગના રાજ્યોમાં દૈનિક આહારમાં, હોટલમાં વ્યાપક વપરાતી ડુંગળીના ભાવ આ વર્ષે પ્રતિ મણ દીઠ રૂ।. ૧૧૦થી રૂ।. ૨૯૦ સુધીના સારા ભાવ મળતા હોવાથી સૌરાષ્ટ્રના વાર્ડોમાં ડુંગળીના ગંજ ખડકાવા લાગ્યા. છે. રાજકોટ જૂના યાર્ડમાં અંગત સાંજના ચાર વાગ્યાથી મધ્યરાત્રિના ૨ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં ૨૦ લાખ કિલો (...
241 - 250 of ( 1016 ) records