ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના રવિ મોસમના પાક વાવેતર માટે પુરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું ૩૦૫૦૪ એમ.સી.એફ.ટી.પાણી ખેડૂતોને ફાળવવાનો નિર્ણય કરવામાં આવે આવ્યો છે. ૧૫મી માર્ચ ૨૦૨૫ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ૬૦ હજાર જમીનને સિંચાઈ તેમજ પીવાના પાણીનો લાભ ...
રવિ પાકની વાવણીની જોરશોરથી તૈયારી થઈ રહી છે ત્યારે સરકારી મંડળીઓ, ઓપન મારકેટમાં ડાઈ એમેનિયમ ફોસ્ફેટ તથા એમપીકે રાસાયણિક ખાતર મળતું ન હોવાથી ખેડૂતો ખાતર મેળવવા સતત દોડધામ કરી રહ્યા છે. ઉપરાંત સરકારે ૧૧મીથી સોયાબીન પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવા છતાં આજ સુધી ચાલુ ન થતા ઉપલેટામાં ખરી...
અમરેલી માર્કેટ યાર્ડમાં ચાણ માટે લઈ જવાતી ખેતપેદાશો ખેડૂતની છે કે વેપારીની છે એ બાબતે જી.એસ.ટી. અધિકારીએ ચેકિંગ શરૂ કરતા ખેડૂતોમાં ઉહાપોહ મચી ગયો હતો. •ખેડૂતોએ સાંસદને જાણ કરતા સાંસદે આવી જીએસટી અધિકારીઓને તતડાવી નાખ્યા હતાં. જેનો વિડિયો વાયરલ થયો હતો. સાંસદને જાણ કરતા સ્થળ પર પહોંચી અધિકા...
જો તમે પશુપાલન સંબંધિત વ્યવસાય કરવા માંગો છો તો ડેરી ફાર્મિંગ શ્રેષ્ઠ વિકલ્પ છે. ડેરી ફાર્મિંગની ભલામણ કરવામાં આવે છે કારણ કે ડેરી પશુઓની જાળવણી થોડી સરળ છે. તેમની ફૂડ હેબિટ્સ સાથે જોડાયેલી ઘોંઘાટ પણ સરળતાથી સમજી શકાય છે. આ બધા સિવાય ડેરીમાંથી કમાણીનો સૌથી મોટો સ્ત્રોત દૂધ છે, જેની માંગ સાત દિવસ અ...
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો દ્વારા ગત રાતે ફરીથી વાહનોની લાંબી કતાર લગાવી હતી, અને ૬૦૦ જેટલા મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા હતા. તે તમામ વાહનોમાંથી અંદાજે ૪૫,૦૦૦ ગુણી મગફળી આજે સવારે ઉતારી લેવામાં આવી છે. મગફળી ભરેલાં ૬૦૦ વાહનોની કતારોઃ ૪૫ હજાર ગુણી મગફળી ઠલવ...
ગુજરાતના ખેડૂતોને પીએમ કિસાન સહાય મેળવવા માટે નોંપણી કરજિયાત બનાવવામાં આવી છે પરંતુ રાજ્યમાં ટેકનિકલ ખામીના કારણે રજીસ્ટ્રી પોર્ટલ પર નોંધણી અટકી ગઈ સરકારે ખાત્રી આપી કે ટૂંકસમયમાં ખામી દૂર કરીને પોર્ટલ ચાલુ કરવામાં આવશે. એગ્રીસ્ટેક-ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ટેકનિકલ ખામી સર્જાતા તેમાં નોંધણી થ...
શિયાળાની આરોગ્યવર્ધક ઋતુના પ્રારંભની સાથે જ ભાવનગર શહેરના દાણાપીઠ સહિતની બજારોમાં સ્વાસ્થ્યવર્ધક ગણાતા ખજુરની માંગમાં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. તાજેતરમાં ડોલરના ભાવ ઉંચકાતા યુધ્ધના ભણકારા વાગતા ગત વર્ષની તુલનામાં આ વર્ષે ખજુરના ભાવમાં અંદાજે ૨૦ ટકાનો વધારો થયો હોવા છતાં ગોહિલવાડમાં ખજુરની મ...
આ દિવસોમાં હરિયાણાના પંચકુલામાં બનેલા ઈન્દ્રધનુષ ઓડિટોરિયમમાં બ્રજ રાસ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં વૃંદાવનના શ્રીમદ માધવ ગોવિંદેશ્વર વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ પુંડરિક ગોસ્વામી મહારાજજી કથા કરી રહ્યા છે. આ પ્રસંગે હરિયાણાના સીએમ પણ અહીં પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેમણે મંચ પરગૌમાતાના ...
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં “ક્રોપ કવરનાં ઉપયોગ થી ફળપાકો અને શાકભાજી પાકોથી રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ" નવી બાબત તરીકે મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર / ખા...
સંપૂર્ણ આહાર ગણાતા દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન્સ ઉપલબ્ધ હોવાથી દૂધને એક શ્રેષ્ઠ અને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે. દૂધની મહત્વતાને ઉજાગર કરવા, ભારતમાં દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ આજીવિકાને સમૃદ્ધ બનાવવા માટે દર વર્ષે તા. ૨૬મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી...
221 - 230 of ( 1016 ) records