ડુંગળી ખોદવી એ ખૂબ મુશ્કેલ કામ છે. ખાસ કરીને જ્યારે ખેતરમાં ભેજનું પ્રમાણ વધુ હોય. આના કારણે ડુંગળીના કંદ પર માટી ચોંટી જાય છે, જેને સાફ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. એક રીતે એમ કહી શકાય કે કાંદા વાવવા કરતાં કાંદાને ખોદીને ઘરે લઈ જવામાં વધુ મહેનત છે. આ કામમાં મહેનત ઉપરાંત બીજી પણ ઘણી સમસ્યાઓ છે...
એક તરફ દેશમાં ડુંગળીની મોંઘવારી છે, તેનો ભાવ 60-70 રૂપિયા ચાલી રહ્યો છે, તો બીજી તરફ તેની નિકાસ શરૂ થઈ ગઈ છે. મલેશિયાએ ગુજરાતમાંથી ડુંગળીની ખરીદી કરી છે, જેના કારણે બે મહિનાના ગાળા બાદ ફરી ડુંગળીની નિકાસ શરૂ થઈ છે. નિકાસકારોએ જણાવ્યું છે કે ખરીફ ડુંગળીનું આગમન બે સપ્તાહમાં તેની ટોચે પહોંચ્યા બાદ ન...
ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેતપેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી. પર...
ખેડૂતોને કેન્દ્ર સરકારના ૨૦૦૦ ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તા. ૨૫ નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થ...
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ઘતેલોના ભાવ ખેતરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. તથા હવામાન મિશ્ર હતું. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે ભાવ સિંગતેલના રૂ.૧૫૦૦ તથા કોટન વોડના રૂ. ૧૩૦૦ ૨ 5 રહ્યા હતા. કોટન રિફાઈન્ડના ભાવ રૂ. ૧૩૫૦ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ. ૧૫૭૦ વાળા ...
વૈશ્વિક સ્તરે ભારત મરી-મસાલાના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દેશમાં સરેરાશ કુલ ૧૨.૪ મિલિયન ટનનું ઉત્પાદન થઈ રહ્યું છે અને તેમાંથી માત્ર ૧૫ ટકા જ નિકાસ થઇ રહી છે. જે આગામી સમયમાં વધારવા પ્રયાસ કરાશે. વૈશ્વિકસ્તરે ભારતીય મરી-મસાલાની મોટા પાયે માગ છે પરંતુ સ્થાનિક પુરવઠાને પહેલા ધ્યાનમાં લેવ...
સરકારે એમ.એસ.પી. અર્થાત્ ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરી છે પરંતુ, ખેડૂતોને ને સાચો ટેકો માર્કેટ યાર્ડોથી મળી રહ્યાનો અહેસાસ હોય તેમ સરકારને જણસી વેચવાની રાહ જોવાનું છોડીને પાર્ડમાં વિવિધ કૃષિપાકોના ઢગલા થવા લાગ્યા છે અને સાથે વેચાણ પણ પૂરજોશમાં થઈ રહ્યું છે. આજે રાજકોટ બેડી યાર્ડમાં ૯૦ હજાર મણ એ...
ડીએપી ખાતરની તીર્વ જરૂર સમયે જ સરકાર ખેડૂતોને ખાતર માટે ટટળાવી રહી છે. ગઈ કાલે બગસરા 25 દિવસ બાદ ફક્ત 360 થેલી જ ખાતર આપ્યુ. જેમને 50 થેલીની જરૂરિયાત હોય એને માત્ર બે બે જ થેલી આપવામાં આવી હતી. આ વેળા અનેક ખેડૂતોએ ખાતર હાંસલ કરવા કતારો લગાવી દીધી હતી ડીએપી ખાતર મેળ...
માળિયા મિયાણાનાં ખાખરેચી ગામે વીજપોલના વળતર બાબતે ખેડૂતો અને તંત્ર આમને સામને આવી ગયા હતાં. વાડી વિસ્તારમાં લાકડીયા વડોદરા 765 કેવી લાઈનની કામગીરીમાં ખેડૂતોને જાણ કર્યા વગર પોતાની મનમાની કરી પોલીસ બંદોબસ્ત સાથે ખેતરોમાં હીટાચી જેસીબી વડે કામ ચાલું કરી દેતા રોષની લાગણી ફાટી નીકળી હતી. જો...
ગુજરાતમાં ઈ.સ. ૨૦૨૩-૨૪માં ડુંગળીનું ૨૨.૪૬ લાખ ટન 1 ઉત્પાદન થયું હતું અને મુખ્યત્વે રવિ પાકની ઉપજ અને લાખો ઘરોમાં સંભારાથી માંડીને વધાર, સલાડ સહિત અનેક રીતે વપરાતી ડુંગળીનો નવો પાક કંગ થયું છે એ કદાફ બારમાં આવવાનું રહેતા ખેડૂતો સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ટનબંધ ડુંગળી ઠાલવી રહ્યા છે. ડુંગળી પ્...
191 - 200 of ( 1016 ) records