રવિ મોસમ હવે શિયાળાની ઠંડીની શરૂઆતથી જામી રહી હોવાથી રવિ પાકોનું વાવેતર સારા પ્રમાણમાં ચાલી રહ્યું છે. રવિ પાકોમાં મુખ્યત્વે ઘઉં, ચણા, જીરૂ, પાલા, રાયડો, ડુંગળી, વરીયાળી, બટેટા, જુવાર, મકાઈ, શેરડી જેવા પાકોનું વાવેતર થઈ રહ્યું છે. શિયાળુ વાવેતર સમયે હાલમાં ખેડૂતો પોતાનો પડેલ માલ સ્ટોક કાઢી નાખવાના...
એક જમાને વગોવાઈ ગયેલા સિંગતેલ તરફ લોકો ફરી પાછા વળવા લાગ્યા છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં કચ્ચી ઘાણી તેલનો ટ્રેન્ડ ચાલુ થતાં લાભપાંચમથી અનેક મિનિ છે. ઓઈલ મીલ કચ્ચી પાણી સંચાલકોએ મુહુર્ત કરી ધીમે ધીમે પીલાણનો પ્રારંભ કર્યો છે. હાલ આ મિનિ ઓઈલ મિલો મોટી મિલોના વેપારની સીધી સ્પર્ધામાં આવી ગઈ મિનિમિ...
કૃષિ ઉપજની ડિમાન્ડમાં ૨૫ વર્ષમાં ૭૦ ટકા વધવાનો અંદાજ છે. વિશ્વ બેન્કનો અંદાજ છે કે ૨૦૫૦ સુધીમાં વિશ્વની વસતિ વધીને ૯૦૦ કરોડને વળોટી જશે તેથી આહારની જરૂરિયાત અત્યારની તુલનાએ ૭૦ ટકા વધી જશે. અન્તની વધનારી જરૂરિયાત પ્રમાણે જમીનમાં વધશે નહિ. રાસાયણિક દવાઓનોને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી કઠણ થઈ રહેલી ...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ત્રણ વર્ષ પછી દેશમાં એક પણ ગામ એવું નહીં હોય જ્યાં પ્રાથમિક કૃષિ સોસાયટી એટલે કે PACS ન હોય. બે લાખ નવા પેક દ્વારા આ શક્ય બનશે. PACS ને આધુનિક બનાવવા, તેને ટેક્નોલોજીથી સજ્જ કરવા અને તેને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે પણ ઘણા નિર્ણયો લેવામાં આવ્...
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારતમાં 8 લાખ સહકારી મંડળીઓ (પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)) છે, જે ખેડુતોને 98 ટકા ગ્રામીણ વિસ્તારોને બહુહેતુક બનાવીને સ્થાનિક ઉકેલો પૂરી પાડે છે , ખેડૂતો, આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ એવા 2 લાખ ગામડાઓમાં બનાવવામાં આવી રહ્યું છે જ્યાં કોઈ સમિતિ નથી. તેઓ નવી દિલ્હી...
દેશમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે રાજકોટમાં પૂ.મોરારિબાપુના વ્યાસાસને રામકથા ચાલી રહી છે. ત્યારે સદભાવના ટ્રસ્ટની જેમ જ સો વર્ષ પહેલા ગોંડલના રાજવી સર ભગવતસિંહજેએ ગોંડલ રાજયમાં અલગ પર્યાવરણ વિભાગ શરૂ કરી જુદા જુદા કૂળના ૨ લાખ વૃક્ષો વાવેલા હતા અને ઉછેયાં છે. નવાઈની વાત એ છે કે દરેક ઝાડ ને...
દેવ-દિવાળી યાને તુલસી-વિવાહની ઉજવણી સાથે જ સૌરાષ્ટ્રમાં શરૂ થયેલી વગ્નસરાની સીઝનના આરંભની સાથે જ ગોહિલવાડમાં ફૂલના ભાવ સડસડાટ રીતે આસમાનને આંબી જતા ગ્રાહકોના મોકરમાઈ જવા લાગ્યા હતા.ભાવનગર સહિત ગુજરાત રાજયમાં હજુ નવેમ્બર માસના અંતિમ દિવસોમાં તેમજ આગામી ડિસેમ્બર માસ દરમિયાન ધૂમ લગ્નસરા જામવાની હોય આ...
ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની રક્ષા કરવાની આશા સાથે દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા “એક પેડ માઁ કે નામ' અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં આ અભિયાન હેઠળ વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહયું છે. આ અભિયાન ના અનુસંધાનમાં પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકાએ એક પ્રવાસ ...
વડોદરામાં દૈનિક ૫.૮૩ લાખ કિલો (૫.૯૫ લાખ લીટર) દૂધ એકત્ર કરવામાં આવે છે અને તેને યોગ્ય પ્રક્રિયામાં પસાર કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તા. ૨૯ ના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી થનાર છે. પાદરાના ગામેઠાના પશુપાલક વર્ષે ૨૫,૬૪૭ લીટર ભેંસનું અને ૧૯,૯૦૭ લીટર ગાયનું દૂધ ડેરીમાં ભરે છે ભારતીય સફે...
ખેતીમાં સફળતાની આ વાર્તા ગુજરાતના વાંકળા ગામના પ્રગતિશીલ આદિવાસી ખેડૂત મિતુલભાઈ ચૌધરીની છે. મિતુલભાઈએ ઓછા ખર્ચે કુદરતી ખેતી દ્વારા મોટી સફળતા મેળવી છે. માંડવી તાલુકાના સરકાણીયા ફળિયામાં રહેતા મિતુલભાઈએ પરંપરાગત રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત કુદરતી ખેતી અપનાવી હતી. આનાથી માત્ર તેમની આવકમાં વધારો ...
231 - 240 of ( 1016 ) records