અમદાવાદ અને ગાંધીનગરના નગરજનો ઉનાળાના બળબળતા તાપ વચ્ચે રસાયણમુક્ત મીઠી કેરીની જ્યાફત હવે ઘર આંગણે જ માણી શકશે. ગુજરાતમાં રસાયણમુક્ત કેરી પકવતા ખેડૂતો કેરીનું વેચાણ સીધું શહેરીજનોને કરીને પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે “કેસર કેરી મહ...
ગુજરાતમાં કાલથી સુકા હવામાનની આગાહી થતી રહે છે પરંતુ, બે દિવસથી કાલ પડતી નથી અને માવઠોનું એલર્ટ એક એક દિવસ લંબાતું જાય છે. આવતીકાલે પણ ગુજરાતમાં છૂટાછવાયા હળવા વરસાદનું ઘલો એલર્ટ જારી કરાયું છે. બીજી તરફ હાલ ખેડૂતો ટનબંધ કૃષિજણસી વેચવા માટે પાર્કમાં લાવતા હોય અને માવઠાંના માહીલના પગલે આ કૃષિપેદાશો...
ગોંડલમાંની જામવાડી જીઆઈડીસીમાં પાણા કલીનિંગ અને પ્રોસેસિંગ કરતી ઊંઝા સ્થિતપેટીના મેનેજરે રૂા.૧.૯૦ કરોડના ધાણા બારોબર વેંચી નાખી છેતરપિંડી થયાની ગોંડલના બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આઉંચાપતની પેઢીના માલિકને જાણ થતાં મેનેજરે ઉચાપત કરેલ રૂા.૧.૯૦ કરોડની રકમ પૈકી ૯૮ લાખની કિંમતનો પ્લોટ લખી આપ...
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝન દરમિયાન ગુજરાતનાં નાગરિકોને પ...
ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઉનાળુ મગ પાક માટે રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રવર્તમાન સમયમાં વિવિધ APMC ખાતે ઉનાળુ મગનો બજાર ભાવ રૂ. ૬,૭૭૨ પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી ...
ઉનાળામાં ગાય અને ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો ન થાય તે માટે પશુપાલકો વિવિધ પગલાં અપનાવે છે. એટલું જ નહીં, દૂધની ગુણવત્તા જાળવવા માટે પ્રાણીઓને વિવિધ પ્રકારના પૂરક ખોરાક આપવામાં આવે છે. કારણ કે હવે આ સિસ્ટમ જૂની થઈ ગઈ છે કે ગાય કે ભેંસ જે પણ દૂધ આપે છે, તે આગળ વેચાય છે. હવે, નવી ટેકનોલોજીને કારણે, દ...
ગત વર્ષે ચોમાસામાં સૌરાષ્ટ્રમાં સર્વાધિક વરસાદ વરસ્યો હતો ત્યારે આ સિલસિલો આ વર્ષે જારી રહેવાના અણસાર છે. ગત અહીં માસમાં ઉનાળામાં ખાસ કરીને મે માસમાં દેશમાં વ્યાપક કમોસમી વરસાદ થયો છે તેમાં દેશના કૂલ ૩૯ વિભાગોમાંથી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નોર્મલ કરતા ૨૫ ગણો વધારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ નૈઋત્...
ભારતમાં, મગફળીની ખેતી મુખ્ય તેલીબિયાં પાક તરીકે થાય છે. મગફળીની ખેતીથી ખેડૂતો સારી આવક મેળવી શકે છે. પરંતુ મગફળીનું વધુ ઉત્પાદન મેળવવા માટે, ખેડૂતોએ યોગ્ય સમયે તેની ખેતી કરવી અને સારી જાતો પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની કેટલીક એવી જાતો છે, જેના પર ન તો જંતુઓનો હુમલો થાય છે અને ન તો રોગોનો ભોગ...
કર્ણાટકના ઉડુપી જિલ્લાના શંકરાપુરા શહેરના રહેવાસી જોસેફ લોબોએ પોતાના ટેરેસ પર મિયાઝાકી કેરી ઉગાડીને દેશભરમાં હેડલાઇન્સ બનાવી છે. મિયાઝાકી કેરીને વિશ્વની સૌથી મોંઘી કેરી માનવામાં આવે છે, જેની કિંમત પ્રતિ કિલો 2.5 લાખ રૂપિયાથી 3 લાખ રૂપિયા છે. જોસેફ પહેલા ડ્રાઇવર હતા, પરંતુ આજે તે ભારતમાં પ્રથમ વ્યક...
ગયા વર્ષે ભારતમાં ખાંડનું ઉત્પાદન ગત સિઝનની સરખામણીમાં ઓછું હોવા છતાં, 2025 માં સિઝનના અંત સુધી માંગને પહોંચી વળવા માટે હજુ પણ પૂરતો સ્ટોક છે. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ (NFCSF) એ ગુરુવારે આ માહિતી આપી. ડેટા જાહેર કરતા, NFCSF એ જણાવ્યું હતું કે ભારતનો ખાંડનો બંધ સ્ટોક 4.8 થી 5 મિલિયન...
841 - 850 of ( 1016 ) records