નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને સજીવ સૃષ્ટિમાં મધમાખીઓ તેમજ અન્ય પરાગરજકોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે તા. ૨૦મી મેના દિવસને “વિશ્વ મધમાખી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ કર્યો છે, તેમાં મધમાખી પાલનનો વ્યવસાય બમણું ...
મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલના દિવસોમાં ડુંગળીની મબલખ આવક થવા પામી રહી છે જેના કારણે યાર્ડ દ્વારા સફેદ કાંદાની આવક પર રોક લગાવી છે તો બીજી તરફ વેપારી દ્વારા પૂરતા ભાવ નહીં આપતા અને કુદરતી માવઠાની આગાહીના કારણે હાલ લાખો મણ ડુંગળીના ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. જ્યારે આ ભાવ ઘટાડો પણ આયોજનબદ્ધ કા...
સૌરાષ્ટ્રમાં આજે પણ ભરઉનાળે વાતાવરણમાં પલ્ટો આવવા સાથે કમોસમી વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. આજે સવારથી સૂર્યનારાયણે આકરો તાપ વરસાવ્યો હતો અને બાદમાં બપોરથી આકાશમાં છવાયેલા વાદળોએ માવઠું વરસાવ્યું હતું. આવા વૈશાખી વાયરાં વચ્ચે અષાઢી આડંબરમાં પાઁચ ઈંચ પાઁચ ઈંચ સુધી મેઘ‘કહેર વરસી હતી, જેમાં ...
તાજેતરમાં, અમેરિકાએ ભારતમાંથી નિકાસ કરાયેલા કેરીના 12 કન્સાઇન્મેન્ટને નકારી કાઢ્યા હતા. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે નિકાસ ફરી વધવા લાગી છે. આ સાથે, મુંબઈમાં મહત્વપૂર્ણ મેંગો ટ્રીટમેન્ટ ફેસિલિટી ખાતે ઇરેડિયેશન કામગીરી પણ સામાન્ય રીતે કાર્યરત થઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં, ડેટા રેકોર્ડિંગમાં ભૂલ...
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.22-5-2025 સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળવાની સંભાવના છે, જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષી...
કપાસમાં ચુસીયા પ્રકારની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન માટે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે મુજબ ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનની તિરાડ કે ફાટમાં ભરાઈ રહેલા મીલી બગનો નાશ થાય. બીજને ઇમિડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ.એસ. ૭.૫ મિલી પ્રતિ કિલો બીજ અથવા થાયોમીથોક્ઝામ ૭૦ ડબલ્યુ.એ...
પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી વાતાવરણ અને નૈસર્ગિક પદ્ધતિ સાથે તાલમેલ મિલાવીને કરવામાં આવતી ખેતી. હાલ સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે તેની સાથે જ તેનો વિસ્તરી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીને ગાય આધારિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે જાણીએ શું છે દેશી ગાય અને સૂ...
દેશભરના લોકનૃત્ય અને લોકકલાના કલાકારોને રાષ્ટ્રીય મંચ મળી રહે તે હેતુથી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી વિસરાતી જતી લોક કલાને મલ્ટી મીડિયાના મેગા શો દ્વારા નવી જનરેશન સુધી પહોંચાડવા માટે આ પ્રયોગ થઈ રહ્યો છે. જેમાં 3 દિવસ તારીખ ૩૦ અને ૩૧ મે તેમજ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ - તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જન હિતકારી અભિગમ નર્મદા જળ વિતરણથી અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો - અગ્રણ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા ૮૯૧ની થઈ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, ૧૯૬ નર, ૩૩૦ માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા ૮૯૧ સિહોની સંખ્યા આ ૧૬મી ...
861 - 870 of ( 1016 ) records