ગુજરાતમાં પ્રસરી મધની મીઠાશ; મધમાખી પાલન બન્યો ખેડૂતોની સમૃદ્ધિનો મધુર માર્ગ

Select Priority :
Slider

નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને સજીવ સૃષ્ટિમાં મધમાખીઓ તેમજ અન્ય પરાગરજકોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે તા. ૨૦મી મેના દિવસને “વિશ્વ મધમાખી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ કર્યો છે, તેમાં મધમાખી પાલનનો વ્યવસાય બમણું ...

Read More

એક તરફ માવઠાંની આફત બીજી બાજુ ડુંગળીના ગગડતા ભાવથી ખેડૂતો પરેશાન

Select Priority :
Slider

મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલના દિવસોમાં ડુંગળીની મબલખ આવક થવા પામી રહી છે જેના કારણે યાર્ડ દ્વારા સફેદ કાંદાની આવક પર રોક લગાવી છે તો બીજી તરફ વેપારી દ્વારા પૂરતા ભાવ નહીં આપતા અને કુદરતી માવઠાની આગાહીના કારણે હાલ લાખો મણ ડુંગળીના ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. જ્યારે આ ભાવ ઘટાડો પણ આયોજનબદ્ધ કા...

Read More

વૈશાખી વાયરાં વચ્ચે અષાઢી આડંબર સૌરાષ્ટ્રમાં પાંચ ઈંચ સુધી મેઘ'કહેર”

Select Priority :
Slider

સૌરાષ્ટ્રમાં આજે પણ ભરઉનાળે વાતાવરણમાં પલ્ટો આવવા સાથે કમોસમી વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. આજે સવારથી સૂર્યનારાયણે આકરો તાપ વરસાવ્યો હતો અને બાદમાં બપોરથી આકાશમાં છવાયેલા વાદળોએ માવઠું વરસાવ્યું હતું. આવા વૈશાખી વાયરાં વચ્ચે અષાઢી આડંબરમાં પાઁચ ઈંચ પાઁચ ઈંચ સુધી મેઘ‘કહેર વરસી હતી, જેમાં ...

Read More

ભારતમાંથી અમેરિકામાં કેરીની નિકાસ ફરી વધી, નિકાસકારોએ રાહતનો શ્વાસ લીધો

Select Priority :
Slider

તાજેતરમાં, અમેરિકાએ ભારતમાંથી નિકાસ કરાયેલા કેરીના 12 કન્સાઇન્મેન્ટને નકારી કાઢ્યા હતા. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે નિકાસ ફરી વધવા લાગી છે. આ સાથે, મુંબઈમાં મહત્વપૂર્ણ મેંગો ટ્રીટમેન્ટ ફેસિલિટી ખાતે ઇરેડિયેશન કામગીરી પણ સામાન્ય રીતે કાર્યરત થઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં, ડેટા રેકોર્ડિંગમાં ભૂલ...

Read More

કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારી લેવા સુચના

Select Priority :
Top5

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.22-5-2025 સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળવાની સંભાવના છે, જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષી...

Read More

કપાસમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા

Select Priority :
Slider

કપાસમાં ચુસીયા પ્રકારની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન માટે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે મુજબ ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનની તિરાડ કે ફાટમાં ભરાઈ રહેલા મીલી બગનો નાશ થાય. બીજને ઇમિડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ.એસ. ૭.૫ મિલી પ્રતિ કિલો બીજ અથવા થાયોમીથોક્ઝામ ૭૦ ડબલ્યુ.એ...

Read More

જમીનના સંરક્ષક અને સમૃદ્ધિના પર્યાયી છે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત સહિતના કુદરતી તત્વો

Select Priority :
Slider

પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી વાતાવરણ અને નૈસર્ગિક પદ્ધતિ સાથે તાલમેલ મિલાવીને કરવામાં આવતી ખેતી. હાલ સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે તેની સાથે જ તેનો વિસ્તરી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીને ગાય આધારિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે જાણીએ શું છે દેશી ગાય અને સૂ...

Read More

ઈન્ડિયન ફોક કાર્નિવલ: દેશના 1000થી વધુ લોક કલાકારો સાથે ત્રણ દિવસનો મહોત્સવ !

Select Priority :
Slider

દેશભરના લોકનૃત્ય અને લોકકલાના કલાકારોને રાષ્ટ્રીય મંચ મળી રહે તે હેતુથી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી વિસરાતી જતી લોક કલાને મલ્ટી મીડિયાના મેગા શો દ્વારા નવી જનરેશન સુધી પહોંચાડવા માટે આ પ્રયોગ થઈ રહ્યો છે. જેમાં 3 દિવસ તારીખ ૩૦ અને ૩૧ મે તેમજ...

Read More

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને 30,689 MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને 30,689 MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે
Select Priority :
Slider

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ - તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જન હિતકારી અભિગમ નર્મદા જળ વિતરણથી અપનાવ્યો છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો - અગ્રણ...

Read More

એશિયાટિક લાયન - ગીરની શાન સાવજની સંખ્યા 891 થઈ

એશિયાટિક લાયન - ગીરની શાન સાવજની સંખ્યા 891 થઈ
Select Priority :
Top5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા ૮૯૧ની થઈ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, ૧૯૬ નર, ૩૩૦ માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા ૮૯૧ સિહોની સંખ્યા આ ૧૬મી ...

Read More

861 - 870 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates