વાતાવરણ પલટાથી ગુજરાતમાં જાણે ચોમાસુ જામ્યુ હોય તેવો માહોલ જામ્યો છે. રાજ્યના ૧૬૧ તાલુકામાં વધતા-ઓછા પ્રમાણમાં મેઘધારા વરસી હતી. અમદાવાદ, સૌર, દક્ષિણ ગુજરાત, ભાવનગરના અનેક વિસ્તારોમાં અર્ધાથી લઈને છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના ગામેગામ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને ભાવનગર જિલ્લા...
સૌરાષ્ટ્રમાં ભરઉનાળે ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવવા સાથે ચાલુ થયેલા કમોસમી વરસાદથી હવે કેટલાક ચેકડેમ છલકાયા છે અને નદી-નાળામાં નવા નીર પણ આવ્યા છે. આ સાથે કાળઝાળ ગરમીનો પારો ગગયો છે અને વાતાવરણ ટાટુંબોળ બન્યું છે. ત્રણ દિવસથી સાવરકુંડલા, લીલીયા, ભાયાવદર, જામકંડોરણા, સુલતાનપુર, જામજોધપુર, ધોરાજી...
અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદ પડતા મોટા પ્રમાણમાં ઉનાળુ પાક મગફળી ડુંગળી, બાજરી અને તલને મોટું નુકસાન પહોંચ્યું છે. આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે. કેરીઓ ખરી પડી, આંબા પર બચેલી કેરીમાં પણ જીવાતની વકી અમરેલી જિલ્લાના ગ્રામ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની સંઘર્ષ અને તણાવભરી સ્થિતિને લઈને સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા ૧૪મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરી દેવામા આવી છે.આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેકશન ઓફિસર અને બેલિફની પોસ્ટ માટેની એનટીએની ૧૧મીની પરીક્ષા પણ મોકુફ કરાઈ છે.જ્યારે બીજી બાજુ યુજીસી દ્વારા સ્પષ્ટતા કરવામા આવ...
સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આજે પણ કમોસમી ચોમાસુ વેગવંતુ રહ્યું હતું અને સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, અમરેલી ,દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ વગેરે જિલ્લામાં વ્યાપક વરસાદ વરસ્યો છે જેમાં જુનાગઢના માળિયા હાટીના તાલુકામાં સાંજે ૬થી ૮ વચ્ચે બે કલાકમાં બે ઈંચ સહિત રાજ્યમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ આજે નોંધાયો છે...
તા. ૧૦મીથી ૧૬મી સિંહ વસ્તી ગણતરી અંદાજ શરૂ થવાનો છે. તા. ૧૦મેના બપોરે બે વાગ્યાથી તા. ૧૧ના બપોરે બે વાગ્યા સુધી એટલે કે ૨૪ કલાક પ્રથમ તબક્કાની સિંહ ગણતરી કરવામાં આવશે. ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ૩ હજારથી વધુ વનકમીઓ, સ્વયંસેવકો સિંહ ગણતરી માટે સજ્જ થઈ ગયા છે. દર પ...
રાજકોટમાં વર્ષે રૂા.૪ હજાર કરોડથી વધુ રકમના કૃષિ જણસીના સોદા જ્યાં થાય છે તે બેડી માર્કેટ યાર્ડમાં અઘોષિત હડતાળ જારી રહી છે અને આજે સતત ત્રીજા દિવસે હરાજી સહિતની કામગીરી સદંતર બંધ રહી હતી. કૃષિ પેદાશોના આશરે રૂા.૭૦ કરોડના વ્યવહારો અટકી ગયા, જુના યાર્ડમાં શાકભાજીની હરાજી જારી, ભાવો સ્થિર એક ત...
આજે એક તરફ રાજકોટ જિલ્લા પૂરવઠા કચેરીએ રાજ્ય સરકારની સૂચના અન્વષે ૩૮ આવશ્યક ચીજવસ્તુના ભાવોના મોનીટરીંગ થઈ રહ્યાનો દાવો કર્યો છે ત્યારે બીજી તરફ રાજકોટ તેલ બજારમાં આજે સતત બીજા દિવસે રૂા.૨૦નો ભાવવધારો ઝીંકાયો હતો છતાં વરસાદી સ્થિતિનો લાભ ઉઠાવીને તેલ લોબીએ બે દિવસથી ભાવવધારાનો દોર શરુ કર્યો છે. સિં...
સાસણ ગીર સહિતના વિસ્તારોમાં જવાં સાવજોનો વસવાટ છે ત્યાં પ્રથમ તબક્કે સિંહોની સંખ્યાનો અંદાજ મેળવવા પ્રાથમિક તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલથી સિંહોની આખરી ગણતરીનું કાર્ય શરૂ કરાશે. સાવજોની વસતીનો આંક જાણવા ૧૨ જિલ્લાના ૫૮ તાલુકામાં ૩૫ હજાર ચો.મી. વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. સ...
ભારત-પાકિસ્તાન વચ્ચેની સંઘર્ષ-તણાવપૂર્ણ સ્થિતિને પગલે આઈસીએઆઈ દ્વારા ૧૦મેથી૧૪મે સુધીની વિવિધ પરીક્ષાઓ મોકુફ કરી દેવામા આવી હતી.જ્યારે હવે શસ્ત્રવિરામની સ્થિતિને પગલે સ્થિતિ સામાન્ય થતા આઈસીએઆઈ દ્વારા પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામા આવી છે.જે મુજબ હવે ૧૬ મેથી પરીક્ષાઓ શરૂ થશે. સીએ ઈન્સ્ટિટ્યુ...
821 - 830 of ( 1016 ) records