રોટલી, સમોસા, પુરી, કચોરી, બ્રેડ કે દલીયા, આપણે દરરોજ આપણા ખોરાકમાં કોઈને કોઈ સ્વરૂપમાં ઘઉંનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ બધા ઉપરાંત, ઘઉંમાં ઘણા ઔષધીય ગુણો પણ છે, જેના વિશે આપણે જાણતા નથી. વાસ્તવમાં, જેમ ઘણા અનાજ કે પાકમાંથી તેલ કાઢવામાં આવે છે, તેવી જ રીતે ઘઉંમાંથી પણ તેલ કાઢવામાં આવે છે, હા, ઘઉંનું ...
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. ૭ મે ૨૦૨૫ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, ચીફ સેકેટરી શ્રી પંકજ જોષી, એ.સી.એસ. હોમ શ્રી એમ. કે. દાસ અને ડી.જી.પી. શ્રી વિકાસ સહ...
ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ભારતની આ કાર્યવાહીમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. પીએમ મોદીએ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું ભારત દ્વારા પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં લશ્કર અને જૈ...
ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવાર-બુધવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને મિસાઇલ હુમલા કર્યા. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ નવ (9) સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતના આ ઓપર...
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી છે. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. હવે આ કાર્યવાહી બાદ, તમામ અર્ધલશ્કરી દળોની રજાઓ રદ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રો તરફથી આ મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ગૃહમંત્રી અમિત શાહે તમામ અર્ધલશ્કરી દળોના ડીજીઓને...
આજે ભારે વરસાદનું સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લા માટે મોડેથી રેડ એલર્ટ જારી કરાયું હતું અને આજે સવાસો તાલુકામાં વરસાદ વરસ્યો છે. આવતીકાલ તા.૭ મેના બુધવાર તથા તા.૮ મે ગુરુવાર એ બે દિવસ માટે કેન્દ્રીય મૌસમ વિભાગે ગુજરાતમાં વ્યાપક એટલે કે ૭૫થી ૧૦૦ ટકા સ્થળોએ વરસાદની ચેતવણી જારી કરી છે. વડોદરા,...
હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સમયે માવઠાના લીધે કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. વધુ વરસાદ થશે તો કેરીમાં સોનમાખનો ઉપદ્રવ અને પાકવાની સમસ્યા થશે. આથી ખેડૂતોની તો પડયા પર પાટુ જેવી હાલત થઈ છે. પવનના લીધે કેરીઓ આંબાના ઝાડ પરથી ખરી ગઈ...
જસદણ શહેરમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવવા સાથે સામાન્ય વરસાદના પડતા જ વીજ પાંપિયા શરૂ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જેમાં સાંજે બે કલાક વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયા બાદ આખી રાત વીજ પ્રવાહ ચાલુ-બંધ થતો રહેતા લોકોને ત્રાહિમામ પોકારી ગયા હતા. સાંજે બે કલાક વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયા બા...
ઓપરેશન સિંદૂર બાદ સોશિયલ મીડિયા પર સુરતીઓએ ભારતીય સેનાને અભિનંદન આપતા મેસેજનો ધોધ વહાવ્યો હતો. ઓપરેશનને સુરતીઓએ વધાવી લીધું હતું અને ભાવુક બનીને પ્રતિભાવ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર વિવિધ મેસેજ-પોસ્ટ સાથે ભારતીય સેના માટે અભિનંદનનો ધોધ પહેલગામ હુમલા બાદ રોજ સુરતીઓ ભારતીય સેના ક્યારે પાકિસ્તા...
પહલગામમાં આતંકવાદીઓએ ૨૯ નિર્દોષ પ્રવાસીઓને બેરહમીથી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યાના જવાબ રૂપે ભારતે પાકિસ્તાનમાં અને પાક.કબજાગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓના કેમ્પો પરગત રાત્રિના એર કરી હતી જે અન્વયે સજર્જાયેલ સ્થિતિમાં સલામતિના ભાગ રૂપે પાકિસ્તાન સરહદ નજીક આવેલા સૌરાષ્ટ્રના રાજકોટ, જામ...
811 - 820 of ( 1016 ) records