ઘઉંમાંથી માત્ર લોટ જ નહીં પણ તેલ પણ બનાવવામાં આવે છે, તેના ફાયદા જાણીને તમને નવાઈ લાગશે

ઘઉંમાંથી માત્ર લોટ જ નહીં પણ તેલ પણ બનાવવામાં આવે છે, તેના ફાયદા જાણીને તમને નવાઈ લાગશે
Select Priority :
Slider

રોટલી, સમોસા, પુરી, કચોરી, બ્રેડ કે દલીયા, આપણે દરરોજ આપણા ખોરાકમાં કોઈને કોઈ સ્વરૂપમાં ઘઉંનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ બધા ઉપરાંત, ઘઉંમાં ઘણા ઔષધીય ગુણો પણ છે, જેના વિશે આપણે જાણતા નથી. વાસ્તવમાં, જેમ ઘણા અનાજ કે પાકમાંથી તેલ કાઢવામાં આવે છે, તેવી જ રીતે ઘઉંમાંથી પણ તેલ કાઢવામાં આવે છે, હા, ઘઉંનું ...

Read More

ગુજરાતમાં 7 મે 2025ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન, જાણો વિગતવાર

ગુજરાતમાં 7 મે 2025ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન, જાણો વિગતવાર
Select Priority :
Slider

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. ૭ મે ૨૦૨૫ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, ચીફ સેકેટરી શ્રી પંકજ જોષી, એ.સી.એસ. હોમ શ્રી એમ. કે. દાસ અને ડી.જી.પી. શ્રી વિકાસ સહ...

Read More

ભારતની મોટી કાર્યવાહી, ઓપરેશન સિંદૂરમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયાઃ સુત્રો

Select Priority :
Slider

ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ભારતની આ કાર્યવાહીમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.  પીએમ મોદીએ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું ભારત દ્વારા પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં લશ્કર અને જૈ...

Read More

'ઓપરેશન સિંદૂર' પર ભારતીય સેનાની પ્રેસ બ્રીફ, પાકિસ્તાનને સીધી ચેતવણી

Select Priority :
Slider

ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવાર-બુધવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને મિસાઇલ હુમલા કર્યા. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ નવ (9) સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતના આ ઓપર...

Read More

તમામ અર્ધલશ્કરી દળોની રજા રદ, આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ, MHA એ સૂચનાઓ જારી કરી

Select Priority :
Top5

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી છે. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. હવે આ કાર્યવાહી બાદ, તમામ અર્ધલશ્કરી દળોની રજાઓ રદ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રો તરફથી આ મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ગૃહમંત્રી અમિત શાહે તમામ અર્ધલશ્કરી દળોના ડીજીઓને...

Read More

આજે, કાલે ગુજરાતના 75 ટકાથી વધુ સ્થળોએ વરસાદની ચેતવણી, જાણો વિગતવાર

Select Priority :
Slider

આજે ભારે વરસાદનું સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લા માટે મોડેથી રેડ એલર્ટ જારી કરાયું હતું અને આજે સવાસો તાલુકામાં વરસાદ વરસ્યો છે. આવતીકાલ તા.૭ મેના બુધવાર તથા તા.૮ મે ગુરુવાર એ બે દિવસ માટે કેન્દ્રીય મૌસમ વિભાગે ગુજરાતમાં વ્યાપક એટલે કે ૭૫થી ૧૦૦ ટકા સ્થળોએ વરસાદની ચેતવણી જારી કરી છે. વડોદરા,...

Read More

પવન અને વરસાદથી કેસર કેરીના પાકને વધુ નુકસાન થવાની ભીતિ

Select Priority :
Slider

હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સમયે માવઠાના લીધે કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. વધુ વરસાદ થશે તો કેરીમાં સોનમાખનો ઉપદ્રવ અને પાકવાની સમસ્યા થશે. આથી ખેડૂતોની તો પડયા પર પાટુ જેવી હાલત થઈ છે. પવનના લીધે કેરીઓ આંબાના ઝાડ પરથી ખરી ગઈ...

Read More

જસદણમાં સાવ સામાન્ય વરસાદ પડતાં જ વીજળીના ધાંધિયા શરૂ

Select Priority :
Slider

જસદણ શહેરમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવવા સાથે સામાન્ય વરસાદના પડતા જ વીજ પાંપિયા શરૂ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જેમાં સાંજે બે કલાક વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયા બાદ આખી રાત વીજ પ્રવાહ ચાલુ-બંધ થતો રહેતા લોકોને ત્રાહિમામ પોકારી ગયા હતા. સાંજે બે કલાક વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયા બા...

Read More

સિન્દૂર તો અભી ઝાંકી હૈ મહેંદી-હલ્દી અભી બાકી હૈ! ભારતના સૈન્યને સો સલામ

Select Priority :
Slider

ઓપરેશન સિંદૂર બાદ સોશિયલ મીડિયા પર સુરતીઓએ ભારતીય સેનાને અભિનંદન આપતા મેસેજનો ધોધ વહાવ્યો હતો. ઓપરેશનને સુરતીઓએ વધાવી લીધું હતું અને ભાવુક બનીને પ્રતિભાવ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર વિવિધ મેસેજ-પોસ્ટ સાથે ભારતીય સેના માટે અભિનંદનનો ધોધ પહેલગામ હુમલા બાદ રોજ સુરતીઓ ભારતીય સેના ક્યારે પાકિસ્તા...

Read More

રાજકોટ, જામનગર, ભૂજ,કેશોદ સહિત સૌરાષ્ટ્રનાં એરપોર્ટમાં હવાઈસેવા બંધ

Select Priority :
Slider

પહલગામમાં આતંકવાદીઓએ ૨૯ નિર્દોષ પ્રવાસીઓને બેરહમીથી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યાના જવાબ રૂપે ભારતે પાકિસ્તાનમાં અને પાક.કબજાગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓના કેમ્પો પરગત રાત્રિના એર કરી હતી જે અન્વયે સજર્જાયેલ સ્થિતિમાં સલામતિના ભાગ રૂપે પાકિસ્તાન સરહદ નજીક આવેલા સૌરાષ્ટ્રના રાજકોટ, જામ...

Read More

811 - 820 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates