મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન કરાવતા ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રભાવક ગાથા પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરીને વૈશ્વિક નામના મેળવી છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વીઝીનરી લીડરશીપ અને પોલિટિકલ ...
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે. ગામડાઓમાં વસતા નાગરિકોની રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લાવવાના હેતુથી જામનગર જિલ...
તારીખ ૨૪ ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બિહાર રાજ્યના ભાગલપુર ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમ...
આગામી 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેનું વર્ષ 2025નું થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્...
જામનગર નજીક લાખાબાવળ ગામમાં પશુપાલક પરિવારના ૩૫થી વધુ ઘેટા બકરાનાં મૃત્યુથી ભારે અરેરાટી વ્યાપી છે. પશુના વાડામાં રાત્રિ દરમિયાન કોઈ જંગલી પ્રાણી આવી જતાં ડરના માર્યા સંખ્યાબંધ પશુઓના મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ-પશુ ચિકિત્સકોની ટીમ તથા પોલીસ ટુકડીએ બનાવના સ્થળે દ...
ભારત મીસમ વિજ્ઞાન વિભાગદ્વારા આવતીકાલથી શરુ થતા માર્ચથી મેં સુધીના ઉનાળાના ત્રણ માસમાં દેશમાં એકંદરે ઉનાળામાં હોય છે તેના કરતા ઘણી વધુ ગરમી પડવાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. આજથી ૩૧ મે સુધીનું મોસમ વિભાગનું પૂર્વાનુમાન જારી તાપમાન સામાન્યથી અધિક રહેશે. જેમાં ગુજરાતમાં રેડ માર્કથી દર્શ...
ફેબ્રુઆરી એ વસંત ઋતુનો પ્રથમ મહિનો ગણાય છે જ્યારે બહુ ઠંડી કે ગરમી સામાન્ય રીતે પડતા નથી પરંતુ, આ વર્ષે ફેબ્રુઆરીમાં જ ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં વધારે પડતી ગરમી પડવા લાગતા જ અત્યારથી જ લીંબુના ભાવમાં પૂરપાટ ઝડપે વધારો થવા લાગ્યો છે. રાજકોટમાં એક સપ્તાહમાં જ ૪૦થી ૫૦ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છ...
બાબરા તાલુકામાં ચાલુ વર્ષે તલ ચણા જીરૂ મકાઈ સહિતના પાકોના વાવેતરો ગત વર્ષ કરતા વધુ પ્રમાણમાં થયું છે. હાલ ભૂતળમાં પાણી ખુટવા લગતા અને સિંચાઈ વિભાગ દ્વારા બાબરા તાલુકાનીનાના કદની ૩ નદીઆમાં સૌની યોજના લીંક ૪ માંથી પાણી છોડવામાં આવ્યું છે.જેના કારણે ખેડુતોમાં આનંદ ફેલાયો છે. આ નિર્ણયથી ૨૦૦૦થી વધુ ખેડ...
આઇસ્ક્રીમ તથા અન્ય ફૂડ પ્રોડક્ટ ઉત્પાદક શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ અને પીઝા ક્ષેત્રમાં જાણીતી ક્યુ એસ આર( ક્વિક સર્વિસ રેસ્ટોરાં) ચેઈન નીયોપોલિટન પીઝા એન્ડ ફૂડ લિમિટેડ વચ્ચે પરસ્પર બિઝનેસ સહયોગ અંગેના બિઝનેસ પાર્ટનરશીપ કરાર- મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આવ્યા છે.. નેશનલ સ્ટોક એક્સચેન્જ ...
બગસરામાં વાવેતરના દાખલા કઢાવવા માટે સ્થાનિક કક્ષાએ ફોર્મ ઉપલબ્ધ કરાવવાના બદલે સિટી તલાટી દ્વારા નિશ્ચિત ઝેરોકસ સેન્ટરે ખેડૂતોને મોકલી ફોર્મ મેળવતા હોવાની વિચિત્ર રસમ સામે અનેક સવાલો ઉભા થયા છે. સિટી તલાટી દ્વારા ખેડૂતોને ધક્કા ખવડાવાતા નારાજગી વધી, તંત્ર દ્વારા યોગ્ય આદેશની માગણી વાવેતરના દા...
581 - 590 of ( 1016 ) records