ધોરાજીમાં દસ વર્ષ પહેલા જનતા પાસેથી અને સરકારની ૨૧ કરોડની ગ્રાન્ટમાંથી શહેરને નિયમિત પાણી મળે એ હેતુસર નવી પાઈપ લાઈનો નાંખ્યા પછી પણ અહી છેલ્લા દસ વર્ષથી કયારેય એકાંતરા પાણી મળ્યું નથી.આ શહેરમાં આજે કયારેક ચાર દિવસે પાણી તો અમુક વોર્ડમાં તો આઠથી દસ દિવસે જળ વિતરણ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારયુકત ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'ટિટ ફોર ટાટ' (પારસ્પરિક ટેરિફ) લાગુ કરવાના પ્રસ્તાવથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે. આનાથી કૃષિ સહિત અનેક ક્ષેત્રો પ્રભાવિત થઈ શકે છે. જ્યારે, ઉત્પાદનના ભાવ પર દબાણ વધી શકે છે. કૃષિ નિષ્ણાતો માને છે કે જો અમેરિકા ભારતીય કૃષિ ઉત્પાદનો પર ટેરિફ વધારશે, ...
લખનૌ સ્થિત CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટોક્સિકોલોજી રિસર્ચે એક ટેબ્લેટ વિકસાવી છે જે માણસોની ખાવા-પીવાની જરૂરિયાતોને પૂર્ણ કરશે. દવાની ગોળીની જેમ, આ એક ગોળી છે જે બાજરી એટલે કે બરછટ અનાજમાંથી બનાવવામાં આવે છે. આ ટેબ્લેટને ઇમરજન્સી સુપરફૂડ તરીકે ગણવામાં આવી રહી છે. ઘણીવાર કટોકટીની પરિસ્થિતિઓમાં, ખ...
જે લોકો ઘરે બાગકામ કરે છે તેઓ ઘણીવાર ચિંતા કરે છે કે ઉનાળામાં તાપમાન વધે ત્યારે તેમના છોડ બળી જવા લાગે છે. ક્યારેક ફક્ત શેડ લગાવવું પૂરતું નથી. તમારે બીજી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉનાળામાં, તાપમાન સામાન્ય કરતા વધવા લાગે કે તરત જ, સૌ પ્રથમ છોડ પર લીલો છાંયો ગોઠવો. બીજી સૌથી મહત્વની બાબત પ...
ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ વિકાસમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં, સહકારી સંસ્થાઓને લગતી ટેકનોલોજી અને કૌશલ્યથી સજ્જ યુવાનો અને વ્યાવસાયિકોની જરૂરિયાત પણ વધી છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, સહકાર મંત્રાલયે દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીને મંજૂરી આપી છે. આમાં, આ સત્ર 2025...
વર્તમાન મોસમમાં ૧૫ ફેબ્રુઆરીસુધીમાં દેશનું ખાંડ ઉત્પાદન ૧૨ ટકા જેટલુ નીચુ રહી ૧૯૭ લાખ ટન રહ્યું છે, મહારાષ્ટ્ર તથા | કર્ણાટકમાં નીચા ઉત્પાદનને કારણે આ ઘટ જોવા મળી રહી છે એમ ઈન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએન (ઈસ્મા)ના એક રિપોર્ટમાં જણાવાયું હતું. ઉત્પાદનમાં ઘટાડાને કારણે ખાંડ...
સુરત જિલ્લામાં પાવરગ્રીડ કંપની દ્વારા ૭૯૫ કે.વી લાઈનને લઈને ખેડુતોમાં જોરશોરથી વિરોધ તો થઈ જ રહયો છે. આ વિરોધ વચ્ચે આજે પલસાણાના કણાવ ગામે એક ખાનગીં કંપનીના કર્મચારીઓ ખેડુતોની જાણ બહાર જાતે જ પાલઘરથી ભૂસાવલ વચ્ચે રેલ્વે લાઈન નાંખવા માટે સર્વે કરવા જમીનમાં ધુસી જૂતા ખેડુતે પડકારતા કર્મચારીઓએ દાદાગી...
મગફળીના ભાવ ખેડૂતોને ઘણા સમયથી પ્રતિ ૨૦ કિલોના રૂા.૯૩૦-૧૨૨૦ મળી રહ્યા છે, માર્કેટ યાર્ડમાં ગત દસ દિવસથી આ ભાવમાં કોઈ વધારો થયો નથી આમ છતાં સિંગતેલ પ્રતિ ૧૫ કિલોના ભાવમાં રૂ।.૫૦નો વધારો ઝીંકી દેવાયો છે. આ ઉપરાંત કપાસના ભાવ પણ નીચા પ્રતિ મણ મહત્તમ રૂ।. ૧૫૦૦થી નીચા રહેવા છતાં કપાસિયા તેલના ભાવમાં પણ ...
ઉપલેટા પંથકમાં જીરાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે થાય છે. તેમાં જીરાની સાથે-સાથે પાળા ઉપર અજમાનું વાવેતર કરી વધારાની ઉપજ લઈ શકાય તેવું ભાયાવદરના સતવારા બંધુઓએ ફલિત કરી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે. ૫૦ વીઘામાં જીરૂના વાવેતર સાથોસાથ વધારાની જગ્યામાં અજમો વાવતાં ફાયદો થયો ભાયાવદર પંથકમાં જ...
ધરતીપુત્રોને તેમનાં ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી કરવામાં આવનાર છે. જે માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો પર નોંધણીની વ્યવસ્થા કરાઈ, ૧૪ માર્ચથી ખરીદી માટેનો અપાયો નિર્દેશ કેન્દ્ર સર...
561 - 570 of ( 1016 ) records