ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૨૮૬ સિંહ અને ૪પ૯ દિપડાના મૃત્યુ થયા છે.જેમાં ૨૨૮ સિંહ અને ૩૦૩ દિપડાના કુદરતી રીતે તેમજ ૫૮ સિંહ અને ૧૫૩ દિપડાના અકુદરતી રીતે મૃત્યુ નોંધાયા છે. મૃત્યુ પામેલા કુલ ૨૮૬ સિંહમાં બાળસિંહની સંખ્યા ૧૪૩ છે. ૨૨૮ સિંહ અને ૩૦૩ દિપડાના કુદરતી તેમજ ૫૮ સિંહ અને ૧૫૩ દિપડાના અકુદરતી ...
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી. નવી માગ ધીમી હતી . વિશ્વ બજારના સમાચાર નિરુત્સાહી હતા. વૈશ્વિક સ્તરે ફૂડતેલ ગબડતાં તેની અસર વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ પર દેખાઈ હતી. મલેશિયા ખાતે પામતેલ વાયદાના ભાવ આજે વધુ ૮૨થી ૧૩પ પોઈન્ટ ઘટવા હતા. ત્યાંથી...
અમરેલી જિલ્લાના રાભડા ગામના ગ્રેજ્યુએટ યુવાન પ્રદીપભાઈ પરમાર વારસાગત પશુપાલન વ્યવસાયમાં સક્રીય છે અને ગૌશાળા ચલાવે છે. તેમની પાસે ગીર નસલની ૩૫ ગાય અને ૨ નંદી છે. જેમાં ગીર પ્રજાતિની ગાયોના સંવર્ધન માટે આ આખલાને ભાડે આપીને લાખોની કમાણી કરી રહ્યા છે. 'કોહિનૂર' આખલો બે વર્ષનો હતો ત્યારે રાણપુ...
હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં મરચા, તુવેર, ચણા, ધાણા, જીરુ સહિત મસાલા અને ઘંઉં, મગફળી સહિત અનેકવિધ જણસીઓના મોટા ગંજ ખડકાઈ રહ્યા છે. અમરેલી યાર્ડમાં આજે પણ ધાણાની ૪૦,૦૦૦ મણ આવક સાથે અન્ય જણસીની આવક થઈ હતી તો રાજકોટના બેડી. વાર્ડમાં ૯૦૦ વાહનોમાં ચિક્કાર ...
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આજે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મંત્રી શ્રી રાઘવજી પટેલે લોકાર્પણ બાદ બોર્ડના અધિકારી-કર્મચારીઓ સાથે સંવાદ કરીને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે રાજ્યના પશુઓ-પ્રાણીઓના કલ્યાણ માટે વ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, 8 માર્ચ, 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરવામાં ...
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત સીસ્ટમની અસરથી ઉત્તર ભારતમાં વરસાદ, બરફવર્ષા થવાની સાથે આજે ગુજરાતમાં તાપમાન ગગડયું હતું અને રાજકોટ, પોરબંદર, કેશોદ સહિતના સ્થળે પારો પાંચથી છ સે.ઘટતા સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. પરંતુ, બપોરે ફરી તાપમાન ૩૩થી ૩૫ સે.એ પહોંચી ગયું હતું. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દ્વા...
ઉપલેટા પંથકમાં અનેક ખેડૂતોએ વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હાલ તુવેરનો પાક વાડી ખેતરોમાં ઉભો છે અને લણણીને દર દિવસની વાર હોવા છતાં નોંધાયેલા ખેડૂતોને તુવેર કેન્દ્રમાં વેચી જવાના કોન આવવા લાગતા ખેડૂતો મુંઝાયા છે. કિસાન સભાએ તુવેરની ખરીદી ૧૫ દિવસ સ્થગિત રાખી ૧૫ એપ્રિલ સુધી ખરીદ કેન્દ્ર ચાલુ ...
અમરેલી જિલ્લામાં શરૂઆતમાં આંબામાં સારૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારાં ઉત્પાદનની આશા સેવાઈ હતી. પરંતું છેલ્લા ઘણા દિવસ વાતાવરણ બગડતા આંબાના મોર ખરવા લાગ્યા અને રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અમરેલી અને ગીર જંગલના આસપાસના વિસ્તારમાં આંબામાં સારૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને ...
વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીશ્રી વતી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની અમારી ડબલ એન્જિનની સરકારે હરહંમેશ ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતના નાગર...
601 - 610 of ( 1016 ) records