ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારે વિવિધ સહકારી પહેલો દ્વારા ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સહકાર વિભાગનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ...
સંખેડા તાલુકાના હાંડોદ ખાતે આળેલ જગદંબા જીનમાં કપાસ આપવા આવેલા દેવલીયાના ખેડૂતને જીનના માલિક અને ભારત સરકારના ઉપક્રમ સીસીઆઈ (કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) ના કર્મચારીઓએ લાઈટના થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ખેડૂતને બચાવવા વચ્ચે પડેલા ખેડૂત પુત્રને પણ ટોળાએ બેરહેમીપૂર્વક માર માર્યો હતો. પુત્...
ઘણી બધી છેતરપિંડી થાય છે. હવે કોઈ પણ તેની અસરોથી સુરક્ષિત નથી. શું અમીર છે અને શું ગરીબ છે. પછી ભલે તે દુકાનદાર હોય કે ખેડૂત. દરેક વ્યક્તિ તેનો શિકાર બની રહ્યો છે. સખત મહેનત પછી ખેતરમાં અનાજ ઉગાડનાર ખેડૂત પણ સાયબર છેતરપિંડીનો ભોગ બની રહ્યો છે. આ નવી છેતરપિંડી અને ગુનાને ધ્યાનમાં રાખીને, ખાતર અને છ...
ફળોના રાજા 'કેરી'નો સ્વાદ માણવા માટે આમ તો ઉનાળા સુધી રાહ જોવી પડે છે. પરંતુ સામાન્ય રીતે હોળી પછી શહેરની બજારોમાં આવતી કેરીઆ વર્ષે વસંત પંચમીથી જ લારીઓ પર ગોઠવાઈ જતા લોકો નવાઈ પામ્યા છે. બદામ, સુંદરી, તોતાપુરી, લાસ વગેરે સહિત વાલ રોજની આશરે ૫૦૦થી ૧૦૦૦ કિલો કેરી નરોડા ફૂટ માર્કેટમાં વેચાણ ...
નવા પાકની આવકને કારણે વિશ્વબજારમાં ભારતીય ચોખાના ભાવ ઘટી હાલમાં ૧૯ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે. નવા પાકના આગમનથી ચોખાના પૂરવઠામાં વધારો થઈ રહ્યો છે. વિયેતનામના ચોખાના ભાવ પણ સપ્ટેમ્બર, ૨૦૨૨ ભાદની નીચી સપાટીએ સરકી ગયા હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. ભારત દ્વારા ચોખાના નિકાસ અંકુશો હળવા...
કૃષિ ક્ષેત્ર એ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. દેશના ખેડૂતો લઘુત્તમ નુકશાન સાથે મહત્તમ આવક મેળવી શકે તે માટે અનેકવિધ નવતર પહેલો કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિ એ હરહંમેશથી ભારત અને ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે. દેશના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર...
તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળો ગુજરાતની સખી મંડળની બહેનો માટે પણ રોજગારીનો અવસર લાવી છે. કુંભમેળામાં સંગમ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં જઇ રહેલા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા પેવેલિયન પાસે ઉભી કરાયેલી કાફેટેરિયામાં ગુજરાતી વ્યંજનો બનાવવા અને પીરસવાની જવાબદારી ...
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે જો 14 ફેબ્રુઆરીએ સરકાર સાથેની બેઠકમાં આ મામલો ઉકેલાશે નહીં, તો ખેડૂતોનું એક જૂથ 25 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરશે. ૧૪ ફેબ્રુઆરીએ, કેન્દ્ર સરકાર ચંદીગઢમાં સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) (SKM) અને કિસાન મજૂર મોરચા (KMM) ના પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરવાનું આયોજ...
વાંકાનેર તાલુકાના ધમલપર ગામ નજીક આવેલા ૯૨ નંબરના રેલવે ફાટકને રેલવે તંત્રે ગત તા.૨૫મીથી બંધ કરી દેતા આ ગામના નાગરિકો અને ખેડૂતોને જવા આવવાનો રસ્તો અવરોધાઈ જતાં લોકોએ રેલવે ટ્રેક પર આવી ટૂંક ઉપર જ સૂઈ જઈ ટ્રેન રોકી દેતા રેલવેતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વાકાનેર નજીકના ધમલપર ગામ પાસે રેલવેનું ૯૨ નંબર...
આજકાલ, ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં, ૮૨ લિટર દૂધ આપતી ગાય વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં આ ગાયે લુધિયાણામાં યોજાયેલી દૂધ દોહવાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યું છે. ગાયના માલિક હરપ્રીતને ટ્રેક્ટરનું ઇનામ આપવામાં આવ્યું. ઇનામ જીત્યા પછી, ગાય કરતાં હરપ્રીતની વધુ ચર્ચા થઈ રહી છે. આ પહેલી વાર નથી...
531 - 540 of ( 1016 ) records