ભારત સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૩ ને મિલેટ્સ પર જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સુરત સહિત ગુજરાતમાં પણ મિલેટ્સ ને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ કરવામા આવી રહ્યા છે. હવે પ્રાકૃતિક ખેતી દ્વારા થયેલા મિલેટ્સનો સ્વાદ સુરતીઓને મળે તે માટે આગામી ૮-૯ ફેબ્રુઆરીના રોજ સુરતના વનિતા વિશ્રામ...
કૃષિ વૈજ્ઞાનિકો ઉત્તર પ્રદેશના ખેડૂતો, જેઓ શાકભાજી, ફળો અને ફૂલોની ખેતી કરે છે, તેમને આધુનિક રીતે ખેતી કરવાની પદ્ધતિઓ જણાવશે. ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા વિશે પણ માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત, લખનૌના રાજભવનમાં યોજાનાર પ્રાદેશિક પ્રદર્શનમાં ખેતી સંબંધિત આધુનિક મા...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે એનિમલ લવર્સ ગ્રુપના કાર્યકરો દ્વારા સમયાંતરે વિવિધ માનવતાવાદી સેવા કાર્યો કરવામાં આવે છે. તેમના દ્વારા આ વિસ્તારમાંથી નીકળતા ઝેરી તથા બિનઝેરી સાપથી માંડીને અજગર, મગર જેવા પ્રાણીને કોઈપણ સ્થળેથી વિનામૂલ્યે રેસ્ક્યુ કરવામાં આવે છે. આટલું જ નહીં, આ વિસ્તારમાં કોઈ પ...
પાવરગીડ કંપની દ્વારા કચ્છના ખાવડા થી નવસારી સુધી ૭૬૫ કે.વીની વીજ લાઈન નાંખવા માટે જમીન સંપાદન માટે શરૂ કરેલી કાર્યવાહીનો જોરશોરથી ખેડુતો દ્વારા વિરોધ થંભ્યો નથી ત્યાં તો આજે પાવરગ્રીડ દ્વારા અમદાવાદથી છેક સુરતના ઓલપાડ સુધીના ૨૫થી વધુ તાલુકામાં નવી ૭૯૫ કરવી સુધીની ટ્રાન્સમિશન લાઈન નાંખવા માટે ...
ગીરના સિંહોના બીજા ઘર એવા બરડા ડુંગરના સાતવીરડા નેશ ખાતે એન્કલોઝરમાં જ્યાં સિંહ અને સિંહણોને રાખવામાં આવ્યાં છે ત્યાં એક શખ્શ દ્વારા સિંહ-સિંહણની પજવણી કરવામાં આવતી હોય તે પ્રકારે લોખંડનો ઘોડો પાંજરામાં એક યુવાન અથડાવતો હતો તેવો વીડિયો વાયરલ થતા વનવિભાગની ટીમ હરકતમાં આવી છે અને ઉંડાણથી તપાસ હાથ ધર...
રાજ્યમાં ગઈકાલે મૌસમ વિભાગે ઠંડીમાં ઘટાડાની આગાહી કરી હતી પરંતુ, આજે પવનની રૂખ બદલાતા પૂર્વોત્તર અને પૂર્વના ઠંડા પવનો ફરી વળતા તાપમાનમાં ત્રણ-ચાર સે.નો ઘટાડો થતા કડકડતી ઠંડી અનુભવાઈ હતી. તાપમાન ૧૦ સે. નજીક પહોંચ્યું, તાપમાનમાં બે દિવસમાં ૨-૩ સે.નો વધારો થવા આગાહી રાજકોટ અને કેશોદમાં ન્યુનત્...
ભારત સરકારે ખાંડની ૧૦ લાખ ટનની નિકાસની આપેલી પરવાનગી બે અઠવાડીયા થઈ ગયા બાદ પણ નગણ્ય માત્રામાં દેશમાંથી નિકાસનું શીપમેન્ટ થયું છે. જેનું કારણ સુગર મિલોએ સ્થાનિક ભાવો પર પ્રીમિયમની માંગ કરી હોવાનું જાણવા મળે છે. ખાંડના સ્થાનિક ભાવો વધીને ટન દીઠરૂ.૪૧,૦૦૦ થઈ ગયા સુગરમાં નિકાસ વેપાર ધીમો રહેવા પ...
વેલેન્ટાઇન ડે (૧૪ ફેબ્રુઆરી) પહેલા ગુલાબના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ, 7 ફેબ્રુઆરીના રોજ રોઝ ડે પર પણ ગુલાબના વેચાણમાં ભારે ઉછાળો નોંધાયો હતો. ખાસ કરીને મહારાષ્ટ્રમાં તેના ભાવ સતત વધી રહ્યા છે. રોઝ ડે પર, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ગુલાબનું વેચાણ વધ્યું, જેનો ફાયદો ત્યાંના ખેડૂતો...
e-NAM હેઠળ દેશમાં કૃષિ વેપારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો, વેપારીઓ અને અન્ય હિસ્સેદારો છેલ્લા કેટલાક સમયથી e-NAM પોર્ટલ પર વધુ કૃષિ પેદાશોનો સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તેમનો મુદ્દો સ્વીકાર્યો છે અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે e-NA...
રાજસ્થાનના ભરતપુરમાં રૂપવાસ શહેરના એક નાના ગામ બુરાનામાં ખેડૂતોના સ્થળાંતરને રોકવાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. મરચાંની ખેતી દ્વારા આ સ્થળાંતર બંધ થયું છે. વાસ્તવમાં, આ બુરાના ગામમાં પહેલા પરંપરાગત રીતે ઘઉં અને સરસવની ખેતી કરવામાં આવતી હતી, જેના કારણે ખેડૂતોને ખૂબ ઓછો નફો મળતો હતો અને બચત ઓછી થતી હતી...
521 - 530 of ( 1016 ) records