રાજ્યના હવામાન ખાતાથી મળેલ માહિતી અનુસાર આગામી તારીખ ૦૨/૦૨/૨૦૨૫ થી ૦૪/૦૨/૨૦૨૫ સુધી મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે અત્રે જણાવ્યા અનુસાર તકેદારીના પગલા લેવા માટે તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખ...
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. મંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે હાપા માર્કેટિંગ યાર્...
ગુજરાત વિવિધ વેટલેન્ડ્સ સ્વરૂપે અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે,ઇજે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવવિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં કુદરતી સં...
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક રાજ્યના કેબીનેટ કૃષી મંત્રીની કારને અકસ્માત નડયો હતો જોકે કેબીનેટ મંત્રીનો ચમત્કારીક બચાવ થતાં જાનહાની ટળી હતી.રાજ્યના કૃષી કેબીનેટ મંત્રી રાધવજી...
સંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થયું છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમૂએ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે જણાવ્યું કે, સરકાર કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ એને આત્મનિર્ભરતાની દિશામાં કામ કરી રહી છે. સાથે જ ખેડૂતોની આવક વધારવા પર પણ ધ્યાન આપી રહી છે. ભારતે ૨૦૨૩-૨૪માં ૩૨.૨ કરોડ ટનનુ...
સરકારે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ પર લગામ કસવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. બજેટ પહેલાના ઈકોનોમિક સરવેમાં જણાવાયું હતું કે સુગર, સોલ્ટ અને સેચ્યુરેટેડ ફેટવાળા પણ પોષણ વગરના પદાર્થોની જાહેરાત પર ૨ નિયંત્રણ લાવવામાં આવે. તેની સાથે વિનંતી કરવામાં આવી છે કે કેન્દ્રીય મંત્રાલય ફ્રન્ટ-ઓફ પેક્ડ લેબલ્સ (એકઓપ...
ગત રાતે ખાંભાના કંટાળા ગામના ખેતરમાં એક યુવક પર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.એ પછી પાંજરાઓ મૂકી વનવિભાગ દ્વારા દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી હતી.આ દિપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આવી જ રીતે વીરપુર જલારામમાં છેલ્લા ચાર માસથી કાયમી વસવાટ કરવા લાગેલા દીપડાએ શ્વાનોનો સફા...
મોરબીના લીલાપર રોડ પરના ખેતરમાં કામ કરતી વખતે ૬૦ વર્ષીય વૃધ્ધને વીજશોક લાગતા મોત થયું હતું. અમરેલી જિલ્લામાં આપઘાતના બે બનાવો સામે આવ્યા છે. રાજુલાના ભેરાઈ ગામે જીવનથી કંટાળી ૩૨ વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો. જાફરાબાદમાં કંપનીની ગર્લ્સ હોસ્ટેલમાં ૨૫ વર્ષીય યુપીની યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી હત...
સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૨૪-૨૫ માં તુવેર માટે રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ખરીદીમાં જે ખેડૂતો તુવેરના પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓ તા.૩ ફેબ્રુઆરી થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી કરાવી શકશે. તેમ જિલ...
જામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકોને નાયબ પશુપાલન નિયામકશ્રી જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ-ખેડૂત...
501 - 510 of ( 1016 ) records