વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આજે રજૂ કરાયેલા ભારત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે નાગરિકલક્ષી અને ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી ગણાવ્યું હતું. વિકસિત ભારત @ ૨૦૪૭ની સંકલ્પનાને ચરિતાર્થ કરવા ...
લસણના ભાવમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે અને સપ્તાહમાં પ્રતિ મણ રૂ।. ૧૦૦૦-૨૫૦૦થી ભાવ ઘટીને આજે રૂ।.૮૫૦-૧૦૦ સુધી નીચા ઉતર્યા હતા. આ જ લસણના ત્રણ મહિના પહેલા ગત ઓક્ટોબરમાં પ્રતિ ૨૦ કિલો રૂા.૪૦૦૦થી રૂા.૫૫૦૦ સુધીના ભાવ મળ્યા અને તેણે ૨૦૦૦ની સપાટી ગુમાવી છે. ચાલુ વર્ષ ઈ.૨૦૨૫ના આરંભ સાથે જ ભાવમાં ઘટાડાનું...
દેશમાં હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી હિમાલય ક્ષેત્રમાં તા.૫ સુધી વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રમાં આજે પાંખા વાદળો દિવસ દરમિયાન છવાયા હતા જેના પગલે સવારનું તાપમાન સરેરાશ ૩ સે. સુધી ઉંચકાયું હતું અને ઠંડીમાં ઘટાડો થયો હતો. પરંતુ, આવતીકાલથી ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે...
જામનગર નજીક ધુવાવ પાસે આવેલી ક્રિષ્ના ગૌશાળામાં રાખવામાં આવેલા કડબના જથ્થામાં રાત્રિના સમયે અકસ્માતે આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. અજ્ઞાત શખ્સોએ આગ લગાડયાનો ગૌશાળાના સંચાલકો દ્વારા આક્ષેપ : પોલીસ તંત્ર દોડતું થયું ગ...
મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. સામે કપાસિયા તેલ પણ નરમ હતું. જોકે આયાતી ખાદ્યતેલોના ભાવ ઉંચા બોલાતા હતા. કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં આયાતી ખાદ્યતેલોની આયાત પડતર વધી ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં વૈશ્વિ...
હાલમાં શિયાળાના ઠંડા વાતાવરણમાં દક્ષિણ ગુજરાતના અનેક નીરા કેન્દ્રો નીરોની ડિમાન્ડ ન્ડ લઈ ધમધમી રહ્યા છે. ખજૂરી કે તાડમાંથી મીઠો મધુર અને આરોગ્ય વધારનારો નીરો પીવા માટે આપણે સમયસર કેન્દ્રો ઉપર નહી પહોંચીએ તો મળી શક્તો નથી. નીરો પીવો નિરોગી રહો. આમ હાલમાં તો નીરાની માંગ વધતી જોવા મળે છે. સુરત જિલ્લા...
ભારતમાં ખેત પદ્ધતિઓને ટેક્નોલોજીના સહારે સમૃદ્ધ બનાવીને દેશનો ખેડૂતો વધુ આવક મેળવતો થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ નવતર પહેલ કરી છે. ખેડૂતોની સાથે-સાથે જ ગ્રામ્ય વિસ્તારની બહેનો પણ પગભર થઈને સ્વનિર્ભર બની શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાનશ્રીએ “નમો ડ્રોન દીદી યોજના”ની...
રાજકોટ તેલ બજારમાં આજે સિંગતેલના ભાવ વધુ રૂ।.૧૫નો ઘટાડો થતા લાંબા સમય બાદ સિંગતેલ રૂ।.૨૪૦૦ની સપાટી તોડીને તેનાથી નીચે આવ્યું છે. આજે ૧૫ કિલો નવો ડબ્બો ૨૩૪૫-૨૩૯૫ ના ભાવે અને ૧૫ લિટરનો રૂા.૨૧૩૦-૨૧૮૦ના ભાવે સોદા પડ્યા હતા. તો બીજી તરફ કપાસિયા તેલમાં અગાઉ ભેળસેળ ખુલી હતી જે અન્વયે મનપાએ કપાસિયા ત...
જામનગરના પોલીસ વિભાગ દ્વારા ગો-ગ્રીન એક્ટિવિટી અંતર્ગત ઓક્સિજન પાર્કનું જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિસ્તારમાં આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે ૨૫,૦૦૦ જેટલા અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેનો પ્રારંભ કરાયો હતો. જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્...
ખંભાળિયા નજીકના હાઈ-વે પર મોડી રાત્રીના સમયે પસાર થતા એક આઈસર મેટ્રાડોરમાં ભેંસ સહિતના પશુઓને ક્રૂરતાપૂર્વક લઈને નીકળતા અહીંના પશુ સેવકોએ ઝડપી લઈ, અને આ પ્રકરણમાં વાહન ચાલક સહિત ત્રણ શખ્સોને તેઓના વાહનમાં ૧૧ પશુઓ સાથે પોલીસને સોંપ્યા છે. ખંભાળિયા અને ઉત્તરપ્રદેશના ત્રણ શખ્સો પાસે આધાર-પુરાવા નહ...
511 - 520 of ( 1016 ) records