વૈશાખ મહિને વાદળા વરસી પડશે માવઠાની આગાહી, માર્કેટયાર્ડ એલર્ટ

Select Priority :
Slider

આગામી સાત દિવસ સુધી ઉતરગુજરાત, દ. ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ તેજ થવાની સાથે વીજળીના ચમકારાઓ અને અફડાતફડી સાથે હળવાથી લઈ ભારે વરસાદ થવાની હવામાન ખાતાએ ઉચ્ચારેલી આગાહી અન્વયે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડો સાબદા બન્યા છે. યાર્ડ સંચાલકોએ યાર્ડની ખુલ્લી જગ્યામાં માલ ઉતરાઈ ન કરવા સુચના આપી છે.સૌ...

Read More

ગુજરાતમાં 6.46 લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર

Select Priority :
Slider

વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૬.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે.ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં ૮૧.૪૨ ટકાના ફાળા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું એરેંડા ઉત્પાદક રાજ્ય છે. દેશમાં થતાં કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો...

Read More

ડ્રોનદીદી દ્વારા ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ, વધુ 46 ડ્રોનને મંજૂરી

Select Priority :
Slider

ખેતરોમાં દવાના છાંટવામાં સૌથી ઉપયોગી ડ્રોન ટેકનોલોજી રહી છે. રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોના સખી મંડળની બહેનોને ડ્રોન દ્વારા ખેતરોમાં દવા છાંટવાની તાલીમ આપીને સ્વનિર્ભર બનાવવાનાં હેતુથી ટુંક સમયમાં રાજકોટ જિલ્લાના સખી મંડળની બહેનોને ૪૬ ડ્રોન આપી “ડ્રનદીદી' તરીકે તૈય...

Read More

ગુજરાતમાં ભર વૈશાખે અષાઢી માહોલ 10 જિલ્લામાં માવઠુંઃ કરા પણ પડ્યા

ગુજરાતમાં ભર વૈશાખે અષાઢી માહોલ 10 જિલ્લામાં માવઠુંઃ કરા પણ પડ્યા
Select Priority :
Slider

ગુજરાતમાં ઉનાળો હજુ ટોર ગિયરમાં આવી જ રહ્યો હતો ત્યાં વેસ્ટર્ન ડિસ્ટબથી વાતાવરણમાં પલટો આવતા તેના પર બ્રેક લાગી ગઇ છે. આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડયો હતો. અમદાવાદના વિરમગામમા વીજળી પડતાં ખેડૂતનું મોત થયું હતું. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આગામી પાંચ દિવસ મધ્યમ...

Read More

કેસર કેરીના કેપિટલ તાલાળામાં ખેડૂતોએ વીસ હજાર આંબા ઊખાડી નાંખ્યા

કેસર કેરીના કેપિટલ તાલાળામાં ખેડૂતોએ વીસ હજાર આંબા ઊખાડી નાંખ્યા
Select Priority :
Slider

ગીર વિસ્તારના કેરીનો પાક લેતા ખેડૂતોએ આ વર્ષે વીસ હજાર જેટલાં આંબાને જડમૂળમાંથી કાઢીને અન્ય વિકલ્પ તરફ પોતાનો નિર્વાહ ચલાવવાનું પસંદ કર્યું. ૨૬મી એપ્રિલથી તાલાળા ગીરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક ચાલું થઈ હતી. આજે ૮૧૦૦ બોક્સની આવક આવી હતી અને ખેડૂતોને દસ કિલોના બોક્સનો તળીયાના રૂ.૫૫૦થી લઈન...

Read More

જામજોધપુર યાર્ડની પેઢી કાચી પડી, ખેડૂતોના પૈસા સલવાતાં ફોજદારી

જામજોધપુર યાર્ડની પેઢી કાચી પડી, ખેડૂતોના પૈસા સલવાતાં ફોજદારી
Select Priority :
Slider

જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં આવેલી વિઠલાણી બ્રધર્સ નામની વર્ષો જૂની પેઢી તથા તેની સાથે સંયુક્તમાં આવેલી અલગ અલગ બે પેઢી કે જેઓના સંચાલક રમેશભાઈ મથુરાદાસ વિઠલાણી અને ગોપાલભાઈ મથુરાદાસ વીઠલાણી નામના બે તા બે ભાઈઓ તેમજ રમેશભાઈના પુત્ર કિસન વિઠલાણી તાલુકાના સતાપર ગામના પાંચ ખેડૂતોની ૩૨ લાખની જણસની ...

Read More

ઊના નજીક ગૌવંશનું કતલખાનું પકડાયું, 9 ઈસમ સામે ગુનો દાખલ

ઊના નજીક ગૌવંશનું કતલખાનું પકડાયું, 9 ઈસમ સામે ગુનો દાખલ
Select Priority :
Slider

ઊના નજીક એક વાડીમાં એલસીબીની ટીમે રેડ કરી ગૌવંશનું કતલખાનું પકડી પાડયું હતું. તેમજ પાંચ વાછરડાને બચાવી આઠ લેવાયા હતા. સ્થળ પરથી આઠ ઈસમને ગૌ માસ સાથે ઝડપી લઈ કતલ કરવાના સાધનો, વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રેડ દરમ્યાન વાડી માલિક હાજર મળી આવ્યો...

Read More

ગુજરાતમાં એકાએક વાવાઝોડાથી જનજીવન ખોરવાયું તોફાની પવન સાથે માવઠું : પાંચના મોત

ગુજરાતમાં એકાએક વાવાઝોડાથી જનજીવન ખોરવાયું તોફાની પવન સાથે માવઠું : પાંચના મોત
Select Priority :
Slider

વેસ્ટર્ન ડિસ્ટબન્સથી ગુજરાતના મોટાભાગના સ્થળોએ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સતત બીજા દિવસે યથાવત્ રહ્યો છે. આજે ૫૩ તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં ૧ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં પાંચ વ્યક્તિઓના અલગ અલગ ઘટનામાં મૃત્યુ થયા...

Read More

ગોબર યોજના: NDDB પશુપાલકો પાસેથી દરરોજ 16 કરોડ ટન ગોબર ખરીદવાની તૈયારી

ગોબર યોજના: NDDB પશુપાલકો પાસેથી દરરોજ 16 કરોડ ટન ગોબર ખરીદવાની તૈયારી
Select Priority :
Slider

દરરોજ, દેશના પશુપાલકો પાસેથી ૧૬ કરોડ ટન છાણ ખરીદવામાં આવશે. આ છાણ માટે પશુપાલકોને રોકડમાં પણ ચૂકવણી કરવામાં આવશે. તાજેતરમાં, નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) એ 15 રાજ્યોની 26 દૂધ સહકારી સંસ્થાઓ સાથે એક મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો ઉદ્દેશ્ય ગાયના ...

Read More

આનંદ પ્રકાશે બેંકની નોકરી છોડીને સફરજનનો બગીચો તૈયાર કરી મેળવી સફળતા

આનંદ પ્રકાશે બેંકની નોકરી છોડીને સફરજનનો બગીચો તૈયાર કરી મેળવી સફળતા
Select Priority :
Slider

બિહારનો વૈશાલી જિલ્લો ખેતીમાં નવા પ્રયોગો માટે ખૂબ પ્રખ્યાત છે. હવે, આ જિલ્લામાં સફરજનની ખેતી પણ થઈ રહી છે. આ સફરજનની ખેતી કરનારા લોકો એ યુવાનો છે જેઓ એક સમયે દેશની રાજધાની દિલ્હીમાં એક ખાનગી બેંકમાં ઉચ્ચ પદ પર કામ કરતા હતા. પરંતુ, કોરોના સમયગાળા પછી ઘરે પાછા ફર્યા પછી, તેમણે ખેતીમાં પોતાનું સુવર્...

Read More

801 - 810 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates