પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી, ભારત પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક મોટા અને કઠોર નિર્ણયો લઈ રહ્યું છે. ભારતે પાકિસ્તાન સાથે મર્યાદિત રાજદ્વારી સંબંધો રાખ્યા છે અને પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. આ નિર્ણયો બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. હવે આવી સ્થિતિમાં જો પરિસ્થિતિ વ...
ઘણીવાર લોકો બચેલો ખોરાક, ફળો, શાકભાજીના પાન અને રસોડાની વસ્તુઓને પોલીથીનમાં પેક કરીને અથવા રસ્તા અને ગલીઓમાં લપેટીને કચરાપેટીમાં ફેંકી દે છે. અને પછી શું થાય છે કે ભૂખ્યા રખડતા ગાયો, આ ખોરાક અથવા ફળો અને શાકભાજી ખાવાના પ્રયાસમાં, પોલીથીન પણ ખાઈ જાય છે. ગાયો પોલીથીનને ખોરાક અને ફળો અને શાકભાજીથી અલ...
લીંબુની ખેતી: દેશના મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરીને ઓછા ખર્ચે સારી આવક મેળવી રહ્યા છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના સંગદારી ગામના ખેડૂત મહાદેવ કલાપ્પા ચેંડકે પણ આવી જ ખેતી કરી રહ્યા છે અને વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ઓછા ખર્ચે અને વધુ નફા ...
વંથલી તાલુકાના ધંધુસરમાં એક ખેડૂત પરિવારને ત્યાં કુદરતનો કરિશ્મા થયો છે. તેને ત્યાં ૨૦૨૧માં ગાથે એક સાથે વાછરડા અને વાછરડીને જન્મ આપ્યો હતો. વાછરડીની તપાસ કરતા તેને ગર્ભાશય જ ન હતું. આ ગાય રજસ્વલામાં આવી ન હતી. થોડા સમય પૂર્વે ગાય થોડી બીમાર પડતાં વેટરનરી તબીબ તપાસ કરી પરિવારને ગાય દોહવાનું શરૂ કર...
ચાલુ વર્ષે ગુજરાતમાં લાલ ડુંગળીની સરખામણીમાં સફેદ ડુંગળીની વધુ વાવેતર થયુ છે. સફેદ ડુંગળીનુ રેકર્ડબ્રેક ઉત્પાદન થયુ છે ત્યારે ભાવ ગગડયાં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે તે માટે રાજ્ય જય કૃષિ વિભાગે પ્રયાસો હાથ ધર્યાં છે. છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથેની બેઠકમાં સફેદ ડુંગળી ૨૦૦ રુપિયે ...
હળવદ માર્કેટિંગ યાર્ડ મોખરાનું સ્થાન ધરાવે છે હળવદ તાલુકા ઉપરાંત આજુબાજુના લોકો પણ પોતાની જણસી વેચવા હળવદ માર્કેટિંગ વાર્ડમાં આવે છે ત્યારે સોમવારે માર્કેટિંગ યાર્ડ ખૂલતાની સાથે જ એક પેઢીએ વેપારીઓ કમિશન એજન્ટ ખેડૂતોઓ નું 1 કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવાના સમાચાર વાયુવેગે ફેલાતા વેપારી રૂપિયાનું મિ...
મિલો મારફત મેમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો ૨૩.૫૦ લાખ ટન કવોટા જારી કરાયો છે જે ગયા વર્ષના મેની સરખામણીએ નોંધપાત્ર ઓછો છે. ગયા વર્ષના મેમાં ૨૭લાખ ટન ખાંડ કવોટા છૂટો કરાયો હતો. વર્તમાન વર્ષના એપ્રિલમાં ૨૩.૫૦ લાખ ટન ખાંડ છૂટી કરાઈ હતી. ગયા વર્ષે મેમાં વેચાણ માટે ૨૭ લાખ ટન સાકર છૂટી કરાઈ હતી...
અહીં હિંદુ મુસલિમ સમાજના સંયુક્ત યોગદાનથી ૪૬ લાખના ખર્ચે અઢી વીઘા જમીનમાં ૩૩ શેડ સાથે નિર્માણ પામેલી ૨૦૦ ગાયો મટેની ગૌશાળાનું લોકાર્પણ જાણીતા કથાકારના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ૨૫૦૦ લોકોએ સમૂહમાં પ્રસાદ લીધો હતો. ગાયો માટે લાઈટ, પંખાની સવલત, લોકાર્પણ પ્રસંગે ૨૫૦૦ લોકોએ સમૂહમાં પ્રસાદ લીધો ...
ગુજરાતમાં ગત વર્ષે ખૂબ સારા ચોમાસાના કારણે આ વર્ષે ખેતીની ત્રણેય સીઝનનો પાક લેવાયો છે. તા. ૨૮-૪-૨૦૨૫ના ઉનાળુ સીઝનનું વાવેતર પૂર્ણ જાહેર કરાયું છે અને સત્તાવાર ફાઈનલ આંકડા મૂજબ ગત વર્ષે ૧૧,૪૮,૯૩૪ હેક્ટર સામે આ વર્ષે ૮૧,૯૪૦ હેક્ટરમાં વધુ એટલે કે કૂલ ૧૨,૩૦,૫૭૪ હે.માં વાવણી થઈ છે. કૂલ ૧,૨૨,૫૦૦ હે. પૈક...
જેના લીલાછમ્મ પાંદડા ભજીયા, થેપલા માટે અને જેના દાણા (સીડ્ઝ) મસાલા તરીકે વપરાતા રહ્યા છે તે મેથીના પાકનો આમ તો મુખ્ય કૃષિ જણસીમાં સમાવેશ થતો હોતો નથી. પરંતુ, જાણીને આશ્ચર્ય થશે કે, ગુજરાતમાં વર્ષે 15 હજાર ટન જેટલી મેથીદાણાનું ઉત્પાદન થાય છે જે મુખ્યત્વે સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે અને તે ઉત્પાદન...
781 - 790 of ( 1016 ) records