દેશભરમાં ઘઉંના બમ્પર ઉત્પાદનને કારણે, મુખ્ય પાક ઉત્પાદક રાજ્યોના બજારોમાં ઉત્પાદનનો સારો પ્રવાહ છે, જ્યારે આગામી અઠવાડિયા સુધીમાં નવા પાકનું આગમન વધુ વધવાની ધારણા છે. વેપારીઓનું કહેવું છે કે બમ્પર પાક અને બજારોમાં આવક વધવાને કારણે ઘઉંના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્તમાન માર્કેટિંગ સીઝન માટે, ...
તેલીબિયાં પાકમાંથી તેલ કાઢ્યા પછી, પશુ આહાર અને મરઘાં આહારમાં કેક (દા.ત. સોયાબીન કેક, સરસવ કેક, ચોખાની કેક વગેરે) ના રૂપમાં મોટી માત્રામાં કચરો રહે છે. પરંતુ તાજેતરના મહિનાઓમાં, પશુ આહાર અને મરઘાં ખોરાકમાં તેનો ઉપયોગ ઘટ્યો છે, જ્યારે ડિસ્ટિલર્સ ડ્રાઈડ ગ્રેન વિથ સોલ્યુબલ્સ (DDGS) નો ઉપયોગ વધ્યો છે....
ઉનાળાના દિવસોમાં બજારમાં કેરીની દસ્તક સાથે ગૃહિણીઓમાં સૌથી પહેલી ડિમાન્ડ અથાણું બનાવવા માટે ઉપયોગમાં લેવાતી કેરીની નીકળે છે. સુરત એપીએમસીમાં રત્નાગીરી હાફૂસ મેંગોની સાથોસાથ મુરબ્બા સ્પેશ્યલ કહેવાતી રાજાપુરી કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે. આ વખતે અથાણાંમાં મુરબ્બો બનાવવા વપરાતી રાજાપુરી કેરી પ્રતિ ૨...
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ ખાતે સેવાસેતુ, મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ વિવિધ વિકાસકાયીના લોકાર્પણ-ખાતમુહૂત કાર્યક્રમ યોજાયા હતા.આ તકે મોટી માડમાં લોક ભાગીદારીથી ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કરી શાંતિવનનિર્માણ થવાનું હોઈ તે અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. ગામ પાસેના તળાવને ઊંડું કરવાના કાર્યનો પ્રારંભ, ન...
પંજાબ સરકારે પરાળી બાળવાને રોકવા માટે ૫૦૦ કરોડ રૂપિયાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડી પર ક્રોપ રેસિડ્યુ મેનેજમેન્ટ (સીઆરએમ) મશીન ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ રાજ્યના કૃષિ પ્રધાન ગુરમિત સિંહે એક નિવેદનમાં જણાવ્યું છે. યોજના હેઠળ ખેડૂતોને સબસિડી પર ક્રોપ રેસિડ્યુ મેનેજમેન્ટ (સીઆરએમ) મ...
એક તરફ, વૃક્ષારોપણ કરીને વૃક્ષો પ્રત્યે લોક જનજાગૃતિના દેખાડા કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ, ખુદ રાષ્ટ્રીય વૃક્ષ | વડનું નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. ખુદ સરકાર જ વડને કાપવા મંજૂરી આપી રહી છે. વિકાસના નામે વડનો સફાયો કરવામાં આવી રહ્યો છે. આમ, સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી છે કેમકે, છેલ્લાં ત્રણ...
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીના શ્રી ગણેશ થયો. જૂનાગઢ જિલ્લામાં અંદાજિત ૮૮૯૮૯ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. સરકાર દ્વારા મણના રૂા.૧૧૩૦ આપવામાં આવશે. જિલ્લામાં ટેકાના ભાવે ચણાના વેચાણ માટે જિલ્લાના ૩૨૪૭૬ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લામાં ઘઉં બાદ સૌથી વધુ ૮૮૯૮૯ હેક્ટરમાં ...
રાજુલા નજીક ધાતરવાડી નદી વિસ્તારમાં કવોરી સંચાલકો દ્વારા બ્લાસ્ટિંગ કરી ખનન કરવામાં આવે છે જેના કારણે એમાંથી નીકળતો કચરો અને ગંદુ પાણી સીધુ નદી અને ડેમમાં ઠાલવવામાં આવે છે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે આથી અહી કવોરી બંધ કરાવવા તેમજ એમને ઈસી સર્ટિફિકેટ ન આપવા ભાક્ષી ગ્રામ પંચાયતે ગાંધીનગર ખાત...
સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડુર્તો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે ત્યારે ગત ચોમાસામાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડુતોને થયેલ નુકશાન અંગે સરકાર દ્વારા સહાય ચુકવવામાં નહિં આવતા ખેડુતોને હાલાકી પડી રહી છે તેમજ વિવિધ સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડતોને સાથે રા...
અમરેલી, વડિયા પંથક સરકારી અનાજની હેરાફેરી માટે કુખ્યાત બનતો જાય છે. વડીયા શહેરમાં મામલતદારની ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડયા હતા. આ કાર્યવાહી દરમિયાન ખાનગી ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલો ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો છે. આવી જ રીતે ઈકો કારને રોકી તલાશી લેતાં એમાંથી પણ ઘઉં ચોખા...
761 - 770 of ( 1016 ) records