ઘંઉનું ઉત્પાદન ગુજરાતમાં આ વર્ષે ૪૪ લાખ ટનને પાર થઈ જતા અને ગત અજિતના જ્યારે શીતલ ઉત્પાઓ છે ખવાતા આ અનાજના બજારમાં ઢગલા થવા લાગ્યા છે. રાજકોટ યાર્ડમાં આજે એક દિવસમાં જ આશરે એક હજાર વાહનોમાં ૨,૦૫,૦૦૦ મણ એટલે કે ૪૧ લાખ કિલો ઘઉંની આવક નોંપાઈ હતી. આ અન્વયે રાજકોટ એ.પી.એમ.સી. (બેડી માર્કેટ યાર્ડ) દ્વાર...
ભાણવડમાં ખેડૂતોને સરકારી યોજનાનો ઓનલાઇન લાભ મેળવવામાં વ્યાપક હાલાકી પડતી હોવાથી તાકિદે યોગ્ય કાર્યવાહી માટે આદ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. ઓનલાઈન થતી પ્રક્રિયાને સરળ બનાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વી.સી.ઈ. અને ટી.એલ.ઈ. દ્વ...
મુઝફ્ફરપુરના સંજુ ભાઈએ એક રણ ગુલાબ (એડેનિયમ) છોડમાંથી હજારો એડેનિયમ છોડ તૈયાર કર્યા છે. તેઓ બીજની ટ્રેમાં એડેનિયમના બીજ વાવે છે અને વિવિધ રંગોના રણના ગુલાબ ઉગાડે છે. મુઝફ્ફરપુરના સંગીત ગુરુ સંજય કુમાર ઉર્ફે સંજુ બાબા હવે એડેનિયમ બાબા તરીકે પ્રખ્યાત છે કારણ કે તેઓ તેમના ઘરના ટેરેસ પર વાવેલા એક એડેન...
ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) એ આજે નવી દિલ્હીના ભારત રત્ન સી. સુબ્રમણ્યમ હોલ ખાતે તેનો 63મો દીક્ષાંત સમારોહ ઉજવ્યો. IARI હરિયાળી ક્રાંતિનો પ્રણેતા રહ્યો છે. સંસ્થાએ તેની ઉત્તમ સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતાના વિકાસને સતત વેગ આપ્યો છે. આ સમારોહના મુખ્ય...
રાજ્યમાં અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનાં વિભાગ માટે અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં વિધાનસભા ગૃહમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે,'દેશમાં કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે, કે ભૂખ્યો ન સુવે',તે માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વાર...
દેશમાં દાળ-કઠોળ બજારોમાં પ્રવાહો બદલાતા રહ્યા છે. ઘરઆંગણે કોરોના કાળ પછી દાળ-કઠોળની માગ વધી છે. જનતા આરોગ્ય પ્રત્યે વધુ સભાન બની છે. કઠોળ-દાળનો વપરાશ વધતાં તથા તેની સરખામણીએ ઉત્પાદન વૃદ્ધી પીમી રહેતાં વિવિધ કઠોળની દરિયાપારથી થતી આયાત પર આધાર છે ચાલુ રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દર...
કેન્દ્ર સરકારે ૧ એપ્રિલથી અમલમાં આવે એવી રીતે ડુંગળીની નિકાસ પરની ૨૦ ટકા ડયુટી હટાવી લેવાનો નિર્ણય લીધો છે. આ બાબતે સૌરાષ્ટ્રના જથ્થાબંધ ખરીદદારો અને વેપારીઓના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં દિવાળી વખતે થયેલા વાવેતર વખતની ડુંગળીનો સારો જથ્થો હવે પુરો થવા આવ્યો છે. હવે ફેબ્રુઆરીના વાવેતરનો જથ્થો ક્રમશ: બજ...
જો તમારી પાસે ઘણી જમીન છે અને તમને છોડ ખૂબ ગમે છે, તો આ તમારા માટે એક ઉત્તમ વ્યવસાય યોજના છે. આ યોજનાનું નામ નર્સરી છે. હા. જો તમે ઈચ્છો તો, તમે ઘરેથી છોડની નર્સરીનો વ્યવસાય શરૂ કરી શકો છો, જેમાં ઓછા ખર્ચે બમણાથી વધુ કમાણી થવાની શક્યતા છે. જો તમારી પાસે પૂરતી જમીન ન હોય તો પણ કોઈ વાંધો નથી. તમે સસ...
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એ એક સામાન્ય અને ગંભીર સમસ્યા છે. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસરો થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત ખાદ્ય પદાર્થમાં શું ભેળવવામાં આવ્યું છે તે શોધવું મુશ્કેલ બની જાય છે. પરંતુ કેટલાક સરળ પરીક્ષણો અને DIY ની મદદથી, આ કામ હવે ઘરે સરળતાથી કર...
બાબરા તાલુકાના ગામડાઓમાં આડેધડ વીજપોલ ઉભા કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તાલુકાના સમઢીયાળા અને વાંડળીયા ગામના ખેડૂતોઅ લાઠી પ્રાંત કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી આડેધડ નંખાયેલા વીજપોલ હટાવી લેવા માંગ કરવામાં આવી હતી.આ અંગે પ્રાંત અધિકારીએ ખેડૂતોને સ્થળ તપાસ કરવાની બાંહેધરી આપી હતી. ચ...
661 - 670 of ( 1016 ) records