ભારતીય મસાલાના સુગંધ અને સ્વાદ બ્રિટિશ, ડચ, ફ્રેન્ચ, પોર્ટુગીસ જેવા યુરોપિયન શાસકોને પણ અહીં ખેંચી લાવ્યા હતા. ત્યારે દુનિયાભરમાં વખણાતા ભારતના મસાલાનો નવો પાક બજારમાં આવતા અમદાવાદના માધુપુરા માર્કેક્ટસહિત શહેરની કરિયાણીની દુકાનોમાં ગ્રાહકોની ભીડ ઉમટી છે. આસમાન આંબી રહેલી મોંઘવારી વચ્ચે આ વર્ષે મર...
આજના યુવાનો સરકારી નોકરી મેળવવા આકાશ પાતાળ એક કરે છે ત્યારે લાઠી તાલુકાના રાભડા ગામના એક યુવાને સરકારી નોકરી ત્રણ વર્ષ કરીને નોકરી છોડી ગોપાલનના વ્યવસાયને અપનાવી ૩૫ ગાયો વસાવી મહિને રૂા.૪.૨૦ લાખની દુધવેચાણની આવક કરે છે. એનું ૨૦૦ લિટર દૂધ ચપોચપ વેંચાઈ જાય છે. આ ઉપરાંત એની પાસે એક ગાય એવી છે કે એની...
મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ ખાતે “ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વિધેયક” રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનું મત્સ્યોદ્યોગ ક્ષેત્ર રાજ્યના વિકાસને નવી દિશા આપશે. ગુજરાતના મત્સ્ય ખેડૂતોની આવક બમણી કરવા અને મત્સ્ય હાર્બર ખાતે અદ્યતન સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારનો દ્રઢ...
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ ખાતે “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫” રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાયદો અમલમાં આવવાથી ગુજરાતમાં પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉભી થશે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવી પશુપાલકોન...
કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ ૨૦૨૯ના પ્રથમ છ મહિનામાં ખાતરો પર પોષણ આધારિત સબસિડીને મંજૂરી આપી છે. આ માટે રૂ. ૩૭,૨૧૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ની રવિ સિઝનની સરખામણીમાં ફોસ્ફરસ પર પ્રતિ કિલો સબસિડીમાં ૪૧ ટકાનો તીવ્ર વધારો થયો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ફોસ્ફરસ પર પ્રતિ કિલો સબ...
છેલ્લા પાંચ વર્ષમાં ભારત ખાતેથી ફળોની નિકાસમાં ૪૭.૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. યુએઈ તથા ઓસ્ટ્રેલિયા સાથે થયેલા મુક્ત વેપાર કરારને પરિણામે આ બન્ને દેશો ખાતે પણ ફળોની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. યુએઈ ખાતે ૨૭ ટકા અને ઓસ્ટ્રેલિયા ખાતે નિકાસમાં છ ટકા વધારો જોવા મળ્યો હોવાનું રાજ્ય કક્ષાના વાણિજ્ય પ્...
ગુજરાતમાં હજુ ઉનાળો જામ્યો પણ નથી ત્યાં વાતાવરણમાં પલટાનો યોગ સર્જાયો છે. આગામી ૨-૩ એપ્રિલના ગુજરાતના ૨૦થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સુરતમાં દિવસનું તાપમાન બે ડિગ્રી વધીને ૩૮.૧, રાત્રિનું ત્રણ ડિગ્રી ઘટીને ૨૦.૮ ડિગ્રી: ૧૨ કિ.મીની ઝડપને પવનો ફૂંક...
દેશમાં ચણાના ઘટતા ભાવ અને જંગી આયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેની આયાત પર આયાત જકાત લાદી છે. જેથી ગ્રામ ખેડૂતોને તેના યોગ્ય ભાવ મળી શકે. આ વર્ષે ચણાનું ઉત્પાદન પણ સારું થયું છે. આ સંજોગોમાં ચણાના ભાવ ગગડી રહ્યા છે. વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ૯ મહિનામાં ચણાની આયાતમાં ૧૫ ગણો વધારો થયો જ્યારે મૂ...
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ, 2025 એટલે કે રામનવમીના પવિત્ર તહેવારના રોજ ગુજરાતમાં પોરબંદર જિલ્લામાં 5 દિવસ માટે માધવપુર ઘેડ મેળો આયોજિત થવા જઈ રહ્યો છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય માધવપુર ઘેડ...
સરકાર દ્વારા ટેકાના ભાવે થોડા સમય પહેલા ખરીદેલી મગફળી વેચવાનું શરૂ કરાયું છે. મગફળીમાં સરકારને અંદાજિત અધધ ૨૪૯૯ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવે તેમ છે. નુકસાન, ભ્રષ્ટાચાર, ખરીદી કરેલી મગફલીને ગોડાઉનમાં પહોંચાડવા સુધીની કસરત કરવાને બદલે ભાવાંતર યોજના લાગુ કરી દેવામાં આવે તો ખેડૂતો અન...
681 - 690 of ( 1016 ) records