ગુજરાત સરકાર પ્રજાના પૈસે મેળાવડા કરવામાં માહિર છે ત્યાં હવે કૃષિ-સહકાર વિભાગે આંતર રાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. - ખેડૂતોની સહકારી મંડળીઓ પાસેથી ફંડ ઉઘરાવી સહકારિતા વર્ષની ઉજવણી કરાશે. આ પરથી એક વાત સાબિત થઈ છેકે, કૃષિ-સહકાર વિભાગે પાસે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવવા પૈસા ન...
બજેટસત્રમાં કેન્દ્ર સરકારે મોટાઉપાડે જાહેરાત કરી હતીકે, ખેડૂતોને રૂા.૫ લાખની મર્યાદામાં પાકધિરાણ મળશે. રૂા. ૩ લાખથી વધારીને પાકધિરાણ રૂા. ૫ લાખ આપવા નિર્ણય તો કરાયો પણ તેનો અમલ કરવા સરકારે કોઈ પરિપત્ર જ કર્યો નથી.આમ, ખેડૂતોને કેન્દ્ર સરકારે કોણીએ ગોળ ચોટાડ્યો છે. બેકોએ સહકારી મંડળીઓને સૂચના આપી...
આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનના વિવાદના કારણે ભાજપને ડેમેજ થયું હોય તેવું લાગી રહ્યું છે. આંકલાવ એપીએમસીની ૧૦ બેઠકોની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ચૂંટણી લડવા મળ્યો નહીં હોવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આંકલાવ એપીએમસીમાં ૧લી એપ્રિલે ૧૦ સભ્યોની પેનલને ચૂંટણી અધિકારી બિનહરિફ જાહેર કરે તેવી સંભાવ...
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બે ખેડૂત યુવાનોના પરિવારમાં આભ ફાટી પડયું છે. ૪૫ વર્ષ જેવી યુવાન વયે ખાનકોટડા તેમજ મકાજી મેઘપર ગામના બે ખેડૂત યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે. ખાનકોટડા તથા મકાજી મેઘપર ગામે બનાવ સૌપ્રથમ બનાવ કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં બન...
પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેતરોમાં ખેત તલાવડી બનાવી તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવવાથી ખેત તલાવડીમાં ચોમાસામાં વરસાદના પાણીનો થયેલો સંગ્રહ લાંબો સમય ટકી શકે છે. જમીનમાં પાણી ઉતરી થતું નથી. ખેડૂતોને ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવી આપવાની યોજનામાં રાજયના ૧૦ જિલ્લાનો સમાવેશ કરાયો છે. પરંતુ અ...
બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને ગરમીનું એલર્ટ જારી કર્યું છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે, કચ્છ, પોરબંદર, ભાવનગર અને દીવમાં ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે. પોરબંદરમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામ...
પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાતા રોગોને ધ્યાનમાં રાખીને, દેશમાં રાષ્ટ્રીય એક આરોગ્ય મિશન (NOHM) ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય પશુપાલન મંત્રાલય આ અભિયાન ચલાવવામાં મદદ કરી રહ્યું છે. આ ઝુંબેશમાં મનુષ્યો તેમજ પ્રાણીઓને અસર કરતા રોગોનો પણ સમાવેશ થાય છે. આને ધ્યાનમાં રાખીને, મંત્રાલય સતત જાગૃતિ અભિયાન ...
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધારે હોવાથી લાયન શોની ઘટનાઓ વારંવાર બનવા પામે છે તો સિંહોની પજવણીના કિસ્સામાં પણ ભુતકાળમાં અનેકવાર બન્યા છે ત્યારે ફરી એકવાર શેત્રુંજી ડિવિઝનના તાબામાં સિંહને લાકડી ઉગામતો વીડિયો વાયરલ થતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. ઈન્સ્ટાગ્રામમાં અપલોડ થયેલા વાયરલ વીડિયો મામ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતો માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના રૂકમિણીજી અને ગુજરાતના શ્રીકૃષ્ણ વચ્ચે થયેલા લગ્નની ઉજવણી કરે છે. આ વખતે પોરબંદર...
રાજ્ય સરકારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની માંગણીને વાચા આપતો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણ...
691 - 700 of ( 1016 ) records