જામનગરમાં રખડતા ઢોરના ત્રાસ મામલે પશુપાલકોના ઘરે દરોડા

Select Priority :
Slider

જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટે આજે મહાનગરપાલિકાનું તંત્ર પૂરતી તૈયારી સાથે જલારામનગરમાં ઢોર માલિકોને ત્યાં ત્રાટકયું હતું. અને અડધો ડઝનથી વધુ ઢોર કબજે કર્યા હતા. આખરે ઢોર માલિકો દ્વારા સમય આપવાની માંગણી કરતાં પાંચ દિવસની મુદત આપવામાં આવી હતી, અને હાલ પૂરતી કામગીરી રોકી દેવા...

Read More

ગુજરાતમાં ટેકાના ભાવે તુવેરીની ખરીદી રાતોરાત બંધ કરી દેવાતા ભારે ઉહાપોહ

Select Priority :
Slider

ગુજરાત માં ખેડૂતોએ રોકડિયા પાક તરીકે રવિ પાક તુવેરનું વાવેતર બહોળા પ્રમાણમાં કુરેલ હતું ચોમાસામાં ખરીફ પાક મગફળી સોયાબીન કે અન્ય પાકો વચ્ચે આંતરપાક તરીકે ખેડૂતો તુવેરનું વાવેતર કરતા થયા છે. વર્ષ ૨૦૨૪ ૨૫ના શરૂઆતમાં તુવેરના ભાવ ૧૮૦૦ થી ૨૦૦૦ સુધીના બજાર ભાવો હોય. આંતરપાક અને રવિ પાકમાં તુવેરનું વા...

Read More

પાંચ વાહનોમાંથી 19 પશુઓને કતલખાને જતા બચાવી લેવાયાં

Select Priority :
Slider

મોરબી, રાજકોટ, ચોટીલા અને લીંબડી ગૌરક્ષકોની ટીમે માળિયા હાઈ-વે પરથી અમદાવાદ કતલખાને ધકેલાતા ૧૯ અબોલ જીવોને બચાવી લીધા હતા અને ૫ વાહન સહિતનો મુદામાલ પોલીસ મથકને સોંપવામાં આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબી, રાજકોટ, ચોટીલા અને લીંબડીના ગૌરક્ષોની ટીમે વોચ ગોઠવી અબોલ જીવોને બચાવ્યા ગૌરક્ષકોની ...

Read More

ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ ચાલુ રહેશે

Select Priority :
Slider

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નર્મદાની કેનાલમાં સફાઈના કારણે પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે ખેડુતોના પાકને મોટાપાયે નુકશાની જવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે ખેડુતો અને રાજકીય આગેવાનોની રજૂઆતને પગલે નર્મદા વિભાગ દ્વારા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલને આગામી ૨૦ દિવસ સુધી ચાલુ રાખવાનો નિર્ણ...

Read More

ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ, જાણો વિગતે

Select Priority :
Slider

ખેડૂતોને પોતાની ઉપજના પોશાન્ક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા વિવિધ જણશીઓના ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ગુજરાતના ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તા. ૧૭ માર્ચથી શુભારંભ કરવામાં આવ્યો છે. ભારત સ...

Read More

આ જીવાતથી કેરીમાં જોખમ વધ્યું, ફૂલો અને ફળોને નુકસાન, મોબાઇલ દ્વારા ઓળખો અને અટકાવો

Select Priority :
Slider

હાલમાં, કેરીના બગીચામાં કેટલાક ફૂલો પર સરસવના દાણા જેટલા ફળો દેખાય છે, જ્યારે કેટલાક ફૂલો હજુ કોમળ અવસ્થામાં છે અને પરાગનયન હજુ બાકી છે. હવામાનમાં પરિવર્તનને કારણે આ વખતે કેરીના પાક પર થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ડૉ. એચ.એસ., મુખ્ય કૃષિ વૈજ્ઞાનિક અને છોડ રોગ સંરક્ષણ નિષ્ણાત, ICAR ઇન્સ...

Read More

ખાંડનું સંકટ કાયમ માટે દૂર થશે, AI ના જાદુથી શેરડીનો ખર્ચ ઘટશે અને ઉપજ બમણી થશે

Select Priority :
Slider

આ વર્ષે દેશમાં ખાંડના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આનું મુખ્ય કારણ શેરડીના પાક પર હવામાનની અસર અને અનેક જંતુઓના રોગોનો પ્રકોપ છે. શેરડી મુખ્યત્વે "લાલ સડો" અને "ટોપ બોરર" જેવા રોગોથી પ્રભાવિત થાય છે, જેના કારણે પાકમાં મોટા પાયે નિષ્ફળતા મળે છે. વાતાવરણમાં પરિવર્તનને...

Read More

ગુજરાતના આ ખેડૂતે શાકભાજીની કુદરતી ખેતીથી કરી લાખોની કમાણી, ઘણી વિદેશી જાતો પણ ઉગાડી

ગુજરાતના આ ખેડૂતે શાકભાજીની કુદરતી ખેતીથી કરી લાખોની કમાણી, ઘણી વિદેશી જાતો પણ ઉગાડી
Select Priority :
Slider

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાના ખેડૂત અનુપજી ઠાકોરે ટપક સિંચાઈ, ગ્રો કવર, મલ્ચિંગ, દેશી ગાયના છાણ અને ઘન ગાયના છાણનો ઉપયોગ કરીને કુદરતી ખેતીમાં ઉત્તમ કાર્ય કર્યું છે. આ ખેડૂતે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પોતાની ૧૮ એકર જમીનમાં કુલ ૩૦ જાતના વિદેશી અને દેશી શાકભાજી ઉગાડ્યા છે. તેમણે પોતાના ખેતરોમ...

Read More

યોગી સરકારની પહેલ: બધા ગામડાઓમાં 'Early Warning System' લગાવવાના નિર્દેશ આપ્યા

યોગી સરકારની પહેલ: બધા ગામડાઓમાં 'Early Warning System' લગાવવાના નિર્દેશ આપ્યા
Select Priority :
Slider

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના લાલ બહાદુર શાસ્ત્રી ભવનમાં હીટવેવ મેનેજમેન્ટ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ગરમીના કારણે થતી ઘટનાઓ અંગેની તૈયારીઓની સમીક્ષા કરતી વખતે, તેમણે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શિકા આપી. તેમણે ગરમીના મોજા અંગે ખાસ સાવધાની રાખવાની સૂચના આપી. મુખ્યમંત્રીએ કહ્યું ...

Read More

ઊંઝા APMCના સેક્રેટરીની નોકરીની ફરજો અટકાવતા રાજ્ય સરકારના હુકમ સામે સ્ટે

Select Priority :
Slider

સચિવના હુકમને પડકારતી હાઇકોટ, ઉંઝા એપીએમસી (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)ના સેક્રેટરીની નોકરીની ફરજો અટકાવવા અંગેના સરકારના સહકાર વિભાગના નાયબ સચિવના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્ત્વના હુકમ મારફતે સ્ટે(મનાઈહુકમ) ફરમાવી દીધો છે. જસ્ટિસ નિઝર એસ.દેસાઈએ આ કેસમાં રાજય સરકાર, ઉંઝા એપીએમસી, સરકાર...

Read More

651 - 660 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates