જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટે આજે મહાનગરપાલિકાનું તંત્ર પૂરતી તૈયારી સાથે જલારામનગરમાં ઢોર માલિકોને ત્યાં ત્રાટકયું હતું. અને અડધો ડઝનથી વધુ ઢોર કબજે કર્યા હતા. આખરે ઢોર માલિકો દ્વારા સમય આપવાની માંગણી કરતાં પાંચ દિવસની મુદત આપવામાં આવી હતી, અને હાલ પૂરતી કામગીરી રોકી દેવા...
ગુજરાત માં ખેડૂતોએ રોકડિયા પાક તરીકે રવિ પાક તુવેરનું વાવેતર બહોળા પ્રમાણમાં કુરેલ હતું ચોમાસામાં ખરીફ પાક મગફળી સોયાબીન કે અન્ય પાકો વચ્ચે આંતરપાક તરીકે ખેડૂતો તુવેરનું વાવેતર કરતા થયા છે. વર્ષ ૨૦૨૪ ૨૫ના શરૂઆતમાં તુવેરના ભાવ ૧૮૦૦ થી ૨૦૦૦ સુધીના બજાર ભાવો હોય. આંતરપાક અને રવિ પાકમાં તુવેરનું વા...
મોરબી, રાજકોટ, ચોટીલા અને લીંબડી ગૌરક્ષકોની ટીમે માળિયા હાઈ-વે પરથી અમદાવાદ કતલખાને ધકેલાતા ૧૯ અબોલ જીવોને બચાવી લીધા હતા અને ૫ વાહન સહિતનો મુદામાલ પોલીસ મથકને સોંપવામાં આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબી, રાજકોટ, ચોટીલા અને લીંબડીના ગૌરક્ષોની ટીમે વોચ ગોઠવી અબોલ જીવોને બચાવ્યા ગૌરક્ષકોની ...
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નર્મદાની કેનાલમાં સફાઈના કારણે પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે ખેડુતોના પાકને મોટાપાયે નુકશાની જવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે ખેડુતો અને રાજકીય આગેવાનોની રજૂઆતને પગલે નર્મદા વિભાગ દ્વારા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલને આગામી ૨૦ દિવસ સુધી ચાલુ રાખવાનો નિર્ણ...
ખેડૂતોને પોતાની ઉપજના પોશાન્ક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા વિવિધ જણશીઓના ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ગુજરાતના ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તા. ૧૭ માર્ચથી શુભારંભ કરવામાં આવ્યો છે. ભારત સ...
હાલમાં, કેરીના બગીચામાં કેટલાક ફૂલો પર સરસવના દાણા જેટલા ફળો દેખાય છે, જ્યારે કેટલાક ફૂલો હજુ કોમળ અવસ્થામાં છે અને પરાગનયન હજુ બાકી છે. હવામાનમાં પરિવર્તનને કારણે આ વખતે કેરીના પાક પર થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ડૉ. એચ.એસ., મુખ્ય કૃષિ વૈજ્ઞાનિક અને છોડ રોગ સંરક્ષણ નિષ્ણાત, ICAR ઇન્સ...
આ વર્ષે દેશમાં ખાંડના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આનું મુખ્ય કારણ શેરડીના પાક પર હવામાનની અસર અને અનેક જંતુઓના રોગોનો પ્રકોપ છે. શેરડી મુખ્યત્વે "લાલ સડો" અને "ટોપ બોરર" જેવા રોગોથી પ્રભાવિત થાય છે, જેના કારણે પાકમાં મોટા પાયે નિષ્ફળતા મળે છે. વાતાવરણમાં પરિવર્તનને...
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાના ખેડૂત અનુપજી ઠાકોરે ટપક સિંચાઈ, ગ્રો કવર, મલ્ચિંગ, દેશી ગાયના છાણ અને ઘન ગાયના છાણનો ઉપયોગ કરીને કુદરતી ખેતીમાં ઉત્તમ કાર્ય કર્યું છે. આ ખેડૂતે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પોતાની ૧૮ એકર જમીનમાં કુલ ૩૦ જાતના વિદેશી અને દેશી શાકભાજી ઉગાડ્યા છે. તેમણે પોતાના ખેતરોમ...
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના લાલ બહાદુર શાસ્ત્રી ભવનમાં હીટવેવ મેનેજમેન્ટ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ગરમીના કારણે થતી ઘટનાઓ અંગેની તૈયારીઓની સમીક્ષા કરતી વખતે, તેમણે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શિકા આપી. તેમણે ગરમીના મોજા અંગે ખાસ સાવધાની રાખવાની સૂચના આપી. મુખ્યમંત્રીએ કહ્યું ...
સચિવના હુકમને પડકારતી હાઇકોટ, ઉંઝા એપીએમસી (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)ના સેક્રેટરીની નોકરીની ફરજો અટકાવવા અંગેના સરકારના સહકાર વિભાગના નાયબ સચિવના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્ત્વના હુકમ મારફતે સ્ટે(મનાઈહુકમ) ફરમાવી દીધો છે. જસ્ટિસ નિઝર એસ.દેસાઈએ આ કેસમાં રાજય સરકાર, ઉંઝા એપીએમસી, સરકાર...
651 - 660 of ( 1016 ) records