રાજકોટ થાર્ડમાં આજે એક જ દિવસમાં ૩૦ લાખ કિલો (દોઢ લાખ મણ) મગફળી અને ૧૫.૫૦ કિલો ડુંગળી (૭૭૫૦૦ મણ)ની આવક નોંધાઈ હતી. ગઈકાલ સાંજથી જ શહેરમાં મોરબી રોડ પર આવેલા મુખ્ય બેડી યાર્ડ અને આર.ટી.ઓ.કચેરી પાસે આવેલા જૂના શાકભાજી યાર્ડ આસપાસ અંદાજે ૧૨૦૦થી વધારે વાહનોની કતાર લાગી હતી. યાર્ડમાં સૌથી મોંઘી જણસી...
સુરેન્દ્રનગર,તા.૬ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે ચોટીલા એપીએમસી ખાતે યોજાયેલ રવિ કૃષી મહોત્સવમાં ઉચ્ચ રાજકીય આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી તેમજ ખેડુતોની પણ પાંખી હાજરી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો. ખેડૂતોની પણ પાંખી હ...
અમદાવાદ, તા. ૬ આરબીઆઈની કેલેન્ડર વર્ષની છેલ્લી મોનિટરી પોલિસીમાં સામાન્ય જનતાને કોઈ ખાસ ફાયદો નથી થયો. બેંકોને આરબીઆઈએ સીઆરઆર કાપ આપીને ક્રિસમસ ગિફ્ટ આપી દીધી છે અને અર્થતંત્રને પણ સંભવિત સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો છે. RBI પોલિસીથી જનતા નિરાશ; બેંકો અને ખેડૂતો ખુશ રિઝર્વ બેંકે વ્યાજદરમાં સતત...
રાજ્યવ્યાપી કૃષિ ઉત્સવનો દાંતીવાડાથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારો અને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ સામે પુરતી સહાય મળતી નથી તેવ તેવા આક્ષેપો વચ્ચે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કમોસમી વરસાદ અને વાવાઝોડ...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના ૬૬ લાખ જ...
દેશમાં અનાજ બજારોમાં સમીકરણો તાજેતરમાં પલ્ટાતા જોવા મળ્યા છે. ખાસ કરીને ઘઉં બજારમાં પ્રવાહો બદલાતા જોવા મળ્યા છે. શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે. જો કે એક આગાહી મુજબ આ વખતે શિયાળામાં વિશેષ ઠંડી પડવાની શક્યતા ઓછી છે તથા શિયાળો એકંદરે હુંફાળો વધુ રહેવાની શક્યતા છે એવી વાતો વહેતી થતાં ઘઉં બજારના ખેલાડીઓન...
મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં ૧૦૦થી વધુ ખેડૂતોએ શનિવારે જણાવ્યું કે કે જે જમીન પર તેઓ પેઢીઓથી ખેતી કરી રહ્યા છે તેને વક્ક બોર્ડ પડાવી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. છત્રપતિ સંભાજીનગર સ્થિત મહારાષ્ટ્ર રાજ્ય વક્ક અધિકરણમાં વક્ક બોર્ડે દાવો દાખલ કર્યો છે અને કુલ ૩૦૦ એકર જમીન ધરાવતા ૧૦૩ ખેડૂતોને નોટિસ જા...
હજીરાના અદાણી પોર્ટ ઉપરથી ૨૫.૧૮૦ ટન કિંમત રૂ. ૮.૪૩ લાખના વટાણા લઈ મહારાષ્ટ્રના પનવેલની પારખ ફૂડ્સ એન્ડ ઓઈલ લિ.માં પહોંચાડવાને બદલે બારોબાર સગેવગે કરી દેનાર ટ્રક ડ્રાઇવર વિરૂધ્ધ હજીરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. મહારાષ્ટ્રના પનવેલની ફૂડ્સ એન્ડ ઓઈલ કંપનીમાં ૨૫.૧૮૦ ટન વટાણા પહોંચાડવાના ...
દેશની મહિલાઓને રોજગાર સાથે જોડવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ મોદીએ બીમા સખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ગ્રામીણ-શહેરની મહિલાઓને આર્થિક પ્રવૃતિઓ સાથે જોડીને આર્થિક રીતે મજબૂત બનાવવાની છે. 18 થી 70 વર્ષની વયની 10મી પાસ મહિલાઓને વીમા સખી યોજનામાં સામેલ કરવામાં આવશે અને તેમને 3 વર્ષ સુધી ...
ડેરી વૈજ્ઞાનિકોના મતે ગધેડીના દૂધનું ઘણું મૂલ્ય છે. માત્ર એક કોસ્મેટિક વસ્તુ તરીકે જ નહીં, તે પીવા માટે પણ ખૂબ જ ફાયદાકારક કહેવાય છે. પરંતુ આ સમયે અસલી મુદ્દો એ છે કે સોશિયલ મીડિયા પર ફરી એકવાર ગધેડીના દૂધને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. અને આ મુદ્દો બાબા રામદેવ સાથે જોડાયેલો છે. સોશિયલ મીડિયા પર વાયરલ...
281 - 290 of ( 1016 ) records