તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલા મેંગો એક્સ્પોમાં વિશ્વની સૌથી મોંઘી કેરી, જાપાનની મિયાઝાકી કેરીએ હેડલાઇન્સ બનાવી. કેરીની આ ખાસ જાત તેની કિંમત, રંગ, સ્વાદ અને પોષક ગુણધર્મોને કારણે ચર્ચાનો વિષય બની છે. ચાલો આ અનોખી કેરી વિશે વિગતવાર જાણીએ. મિયાઝાકી કેરી - વિશ્વની સૌથી મોંઘી કે...
જો ખેતી માટે હવામાનની સચોટ માહિતી ન હોય તો ખેડૂત માટે ખેતીનો માર્ગ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેથી, કેન્દ્રીય કૃષિ મંત્રાલય ખેડૂતોને વહેલી અને સચોટ માહિતી પૂરી પાડવા માટે એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ અંતર્ગત, ખેડૂતોને સમયાંતરે તેમના મોબાઇલ પર હવામાન ચેતવણીઓ જારી કરવામાં આવશે. હાલમાં, દે...
જૂન-જુલાઈ મહિનો ખેતીની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તમે જાણો છો કે આ દિવસોમાં ચોમાસું સક્રિય છે અને વરસાદ પડે છે. વરસાદની સાથે જ દેશભરમાં ખરીફ પાકની વાવણી શરૂ થાય છે. ડાંગરને ખરીફનો સૌથી મહત્વપૂર્ણ પાક માનવામાં આવે છે, ડાંગર ઉપરાંત, આ દિવસોમાં ઘણા કઠોળ પાકોની પણ ખેતી કરવામાં આવે છે. જો તમે ...
બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સહાયલક્ષી યોજના ‘કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ’ નવી બાબત હેઠળ રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ મેળવી શકે તે માટે આગામી તારીખ ૦૨/૦૭/૨૦૨૫ સુધી દરેક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) ખુલ્...
જૂનાગઢ મહાનગરપાલિકા, જૂનાગઢના વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઘાસચારો નાખવા, વેચવા પર પ્રતિબંધ અને માલિકીના ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મૂકવા કે રખડતા ભટકતા રાખવા ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. તેથી જાહેર જનતા, વાહન ચાલકોની સલામતી જળવાય રહે, ટ્રાફિક નિયમન થઈ શકે, મનુષ્યના જાન સ્વાસ્થ્યની સલામતી જળવા...
આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અનરાધાર ચાર ઈંચ સુધીનાં વરસાદ સિવાય સૌરાષ્ટ્રમાં મેઘવિરામ રહ્યો હતો. સૌથી વધુ વેરાવળ-સુત્રાપાડામાં ૩-૪ ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ચોમાસાના આરંભ સાથે જ વાવણીલાયક શ્રીકાર મેઘમહેર વરસી હોવાથી ખેડૂતો ખુશ થઈ ગયા છે. વળી, સૌરાષ્ટ્રમાં આજે સો...
મોરબીમાં ગત સોમવારે રાત્રીથી મેઘમહેર જોવા મળી હતી અને ગઈકાલે મંગળવારે પણ સારો વરસાદ વરસ્યો હતો. જેને પગલે સતત પાણીની આવકને કારણે મોરબીની મચ્છુ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. આ સાથે મચ્છુ-૩ ડેમના ૩ દરવાજા ૫ ફૂટ ખોલવામાં આવ્યા હતા. જો કે આજે બુધવારે મેઘરાજાએ વિરામ લીધો હતો અને સવારથી વરસાદ વરસ્યો ...
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ આયાતી પામતેલના રૂ. ૧૨૦૦ રહ્યા હતા. સિંગતેલના ભાવ વધતા અટકી રૂ.૧૪૨૦ના મથાળે શાંત હતા. કપાસિયા તેલના ભાવ રૂ.૧૩૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૧૨૮૦| તથા રિફાઈન્ડના ભાવ રૂ.૧૩૫૦ રહ્યા હતા જ્યારે મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ વધી રૂ. ૧૪૪૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૭૦...
ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકોનું વાવેતર શરૂ થયું છે. શરૂઆતના તબક્કામાં જ આ પાકોનું વાવેતર મોટી સંખ્યામાં છે. થઈ રહ્યું છે. આ પાકોનું વાવેતર ગયા વર્ષ કરતાં વધુ છે. આ વર્ષે ૧૩ જૂન સુધીમાં ૮૯.૨૯ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું, જે ગત વર્ષે ૮૭.૮૧ લાખ હેક્ટર વિસ્તાર હતું ખરીફ સિઝનના મુખ્ય પાક ...
ભાવનગર જિલ્લામાં પડેલાં ભારે વરસાદના કારણે ચોતરફ પાણી ફરી વળ્યા છે ત્યારે નારી ગામ નજીક ભરાયેલાં વરસાદી પાણીમાં ફસાયેલી ૪૦૦ ગાયને અગીયાળીની હોસ્પિટલના સ્ટાફ સહિતના જીવદયા પ્રેમીઓએ રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડી હતી. પ્રેરણા ફાઉન્ડેશનની તબીબી ટીમ તથા ૬૦ જીવદયા પ્રેમીઓએ ૧૨ વાહનો મારફતે રેસ્કયુ કર...
961 - 970 of ( 1016 ) records