ICAR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન (ICAR-IISWC), દેહરાદૂન દ્વારા 20 જૂન 2025 ના રોજ વિકાસ કૃષિ સંકલ્પ અભિયાન (VKSA)-2025 ના સમાપન પર અનુભવ શેરિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ડિરેક્ટર ડૉ. એમ. મધુએ વૈજ્ઞાનિકોને અભિયાન દરમિયાન ઓળખાયેલા મુખ્ય કૃષિ પડકારો પર સંશોધ...
યુપીના બાગપત જિલ્લાના ટિકરી શહેરમાં દોઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે એક અનોખા વાછરડાનો જન્મ થયો, જેનાથી બધા ચોંકી ગયા. ખેડૂત ઝાહિદને ત્યાં જન્મેલા આ વિચિત્ર વાછરડાને બે મોં અને ત્રણ આંખો છે. આ વાછરડાના સમાચાર ગામમાં ફેલાતાં જ ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ગ્રામજનો તેને કુદરતનો ચમત્કાર માની...
આજની યુવા પેઢી ખેતીથી દૂર રહી રહી છે, ત્યારે સહારનપુરની 20 વર્ષીય શુભવરી ચૌહાણે માત્ર ઓર્ગેનિક ખેતી જ નહીં પરંતુ કેરીની ખેતીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લઈ ગઈ. શુભવરી માત્ર 9 વર્ષની ઉંમરથી તેના પિતા સંજય ચૌહાણ સાથે ખેતી કરી રહી છે. આજે, તેમના ખેતરોમાં ઉગાડવામાં આવતી કેરીઓ દિલ્હીથી પેરિસ, જર્મની અને દ...
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૬૫ તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.&n...
રાજ્યમાં ‘વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ ‘મેલેરિયા નિર્મૂલન’ કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો માટે અગમચેતીના ભાગરૂપે માર્ગદર્શિકા...
જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક ૧થી લઈ ૫ ઈંચ સુધી વરસાદ પડયો હતો. હજુ અનેક વિસ્તારોમાં વાવણી ભાકી છે તેથી આજે પડેલા વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ વાવણીની સિઝન પૂરજોશમાં શરૂ થરો. જૂનાગઢના કાળવા તથા દામોકુંડમાં નવા નીરની આવક શરૂ થઈ છે. કેશોદની ઉતાવળી નદીમાં આવ...
ખેડૂતોનું હિત કરવાની અને કૃષિ વિષયક નવાં- નવાં સંશોધન કરવાની જેની જવાબદારી છે તે સરકારી સંસ્થા દ્વારા જ ખૂદ સરકારનાં જ નીતિ- નિયમોને નેવે મુકી ગેરકાયદેસર જૈવિક ફુગનાશક પાઉડર બનાવી તેનું વેંચાણ શરૂ કરી દેવાયાનું બહાર આવ્યું છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીએ ફૂગના નાશ માટે તથા જમીનમાં આવતા સૂકારાનાં નિ...
જામનગર નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વાગડિયા ડેમાં આજે રવિવારે પડેલા વરસાદના કારણે નવા પાણીની આવક થઈ હતી. અને હાલ ડેમ પૂરો ભરાઈ ગયો હતો અને ઓવરફલો થવાની શક્યતા હતી. જેને લઈને આસપાસના વિસ્તારના ગામોનાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના અપાઈ હતી. બપોરે ૪ વાગ્યા ભાદ વાગડિયા ડેમ પૂરો ભરાઈ જ...
પશુઓને નીંદણ ખાધા પછી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તે જરૂરી નથી. ઘણી વખત નીંદણના બીજ, પાંદડા અને ફળો પશુઓના શરીર પર ચોંટી જાય છે અને તેમને ગંભીર નુકસાન પહોંચાડે છે. પશુ નિષ્ણાતો કહે છે કે નીંદણને ઉગાડવા માટે એક પણ જગ્યા હોતી નથી. તે ફક્ત ખેતરોમાં જ નહીં પરંતુ ગટર અને રસ્તાઓની બાજુમાં પણ ઉગે છે...
રથયાત્રામાં સૌ પ્રથમવાર A.I.નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરાશે. ટ્રક અને અખાડાના વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા GPS સિસ્ટમનો ઉપયોગ. ટ્રાફિક નિયમન માટે ૧૦૦૦ કર્મીઓ ૨૩ જેટલી ક્રેઇનની વ્યવસ્થા. ૨૨૭ કેમેરા-૪૧ ડ્રોન-૨૮૭૨ બોડીવોર્ન કેમેરા અને ૨૪૦ ધાબા પોઈન્ટ – ૨૫ વોચ ટાવર દ્...
981 - 990 of ( 1016 ) records