ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલો શેત્રુંજી ડેમ ચોમાસાના આરંભે જ ઓવરફલો થયા બાદ મેઘરાજાના ખમૈયા અને ઉપરવાસમાંથી પાણીની આવકમાં નોંધપાત્ર થયેલા ઘટાડાના કારણે ડેમના પ૯માંથી ૫૪ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પાંચ દરવાજા ખુલ્લા રાખી ૪૫૦ ક્યુસેક પાણીની આવક સામે જાવક શરૂ રાખવામાં આવી હતી. ઓવર...
ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે તા. ૧૯ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકંદરે ૧૧૩.૬૩ મિમિ એટલે કે ૧૨.૮૭ ટકા જેટલો નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી...
રાજ્યમાં એક સાચા લાભાર્થીની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમને પૂરતો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટે સરકારે e-KYCનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેથી જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા માટે e-KYC કરાવવું જરૂરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩.૧૪ કરોડ એટલે કે ૮૫.૮૦ ટકા NFSA રેશનકાર્ડ ધારકોએ e-KYC પૂ...
રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો અને પારડી તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા અને ધરમપુર ખાતે ૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપર...
વરસાદના આગમના સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર અને વાવેતરની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખેડૂતો પોતાના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દરેક તબક્કે ખેડૂતોની પડખે છે. રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા સમયાંતરે વિવ...
વડોદરા નજીક આવેલ કરજણ તાલુકાના વેમાર ગામની ધરતી સાથે પ્રેમપૂર્વક સંવાદ કરતા એક પ્રાયોગિક ખેડૂત રાકેશભાઈ પટેલ, આજના સમયમાં આધુનિક ખેતીના અનોખા પ્રતીક બની રહ્યા છે. મૂળથી એન્જિનિયર અને વ્યવસાયે કુદરતી ખેતીમાં સતત સંશોધક તરીકે ઓળખાતા રાકેશભાઈએ ટેકનોલોજીથી ખેતી સુધીનો અવકાશ પાર કરીને એ વાત સાબિત કરી છ...
દેશના કરોડો ખેડૂતોની રાહ વધી ગઈ છે. ઘણા સમયથી લગભગ દરેક ખેડૂત જાણવા માંગતો હતો કે પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો ક્યારે આવશે? એવી અપેક્ષા હતી કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના સિવાનથી ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. પરંતુ આવું થયું નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ&nbs...
દેશના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે ટામેટાના પાકને થયેલા નુકસાનને કારણે બજારોમાં તેની આવક પર અસર પડી છે, જેના કારણે ટામેટાં મોંઘા થવા લાગ્યા છે. થોડા અઠવાડિયા પહેલા સુધી જ્યાં ખેડૂતોને ટામેટાંના ભાવ ખૂબ ઓછા મળતા હતા, ત્યાં હવે ભાવમાં વધારાને કારણે તેમના ચહેરા પર થોડી ખુશી છે. પરંતુ જે ખેડૂતોના પાકને અ...
પૂર્વ અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પંચમહાલ અને આણંદ જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલના જામ્બુઘોડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યાર...
ભારતના ઋષિ-મુનિઓની સમગ્ર માનવજાતને ભેટ સમાન યોગવિદ્યાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી. યોગ દ્વારા માનસિક અને શારીરીક સ્વાસ્થ્ય સાથે સંપુર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વિતા મુક્ત ગુજરાત -સ્વસ્થ ગુ...
971 - 980 of ( 1016 ) records