જો અમે તમને કહીએ કે એક એવું મરચું છે જેનો ઉપયોગ મીઠાઈઓ તેમજ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે, તો તમને કદાચ નવાઈ લાગશે. પણ આ વાત સાચી છે અને આ માટે વારંગલના પ્રખ્યાત ચપટા મરચાનો ઉપયોગ થાય છે. તાજેતરમાં આ મરચાને GI ટેગ પણ મળ્યો છે. આ મરચું તેલંગાણાનું ૧૮મું ઉત્પાદન છે અને ભારતનું ૬૬૫મું ઉત્પાદન છે જેણે આવ...
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં શુક્રવાર, ૩ એપ્રિલે સાંજે તોફાન સાથે ભારે વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. ભારે વાવાઝોડા અને વરસાદને કારણે પપૈયા, કેરી, હળદર, ડુંગળી અને જુવાર જેવા પાકોને ભારે નુકસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાગાયતી પાકોને સૌથી વધુ...
સુરત મ્યુનિ. ની વેસુ ખાતે આવેલી શાકભાજી માર્કેટમાં આગામી સોમવારથી પ્રાકૃતિક ખેત બજાર ખુલ્લુ મુકાશે. જયાં સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના ઉચ્ચ ગુણવતાવાળા અને કમિકલ મુકત શાકભાજી, ફળો, કઠોર અને અનાજ શહેરીજનોને મળી રહેશે. આ માર્કેટ રવિ અને બુધવાર એમ બે દિવસ વેચાણ માટે ખુલ્લી રહેશે. સપ્ત...
વિંછીયાના મોટામાત્રા ગામે રહેતા ખેડૂત કનુભાઈ રામકુભાઈ ખાચર (ઉ.વ.૩૭) તેની વાડી નજી હતા ત્યારે ત્યાં ધસી આવેલા છ શખ્સોએ કુહાડી, પાઈપ વડે હુમલો કરી ઈજા કર્યાની વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ખેડૂતના ભાણેજ સહિત છ શખ્સો વિરૂધ્ધ ગુનો વિંછીયા પોલીસે આ મામલે કનુભાઈ ખાચર (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથ...
અમેરિકામાં મધના સૌથી મોટા નિકાસકાર ભારતના મધ ઉદ્યોગે ટેરિફ વોરનો ટારફ વારના સામનો કરવાનો વારો આવી શકે છે. ભારતની સરખામણીએ અન્ય દેશો જેમ કે ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે)ને લાભ થવાની શકયતા જોવાઈ રહી છે. મધના બીજા મોટા નિકાસકાર ચીનને પણ ફટકો પડશે એમ ઉદ્યોગના વર્તુળો જણાવી રહ્યા...
સૌરાષ્ટ્રના વૃંદાવન ગણાતા માધવપુરમાં રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિજીનો લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવા ઉત્સવ શૃંખલાનો ધામધૂમથી પ્રારંભ થશે. રામનવમી, દશમ અને અકાદશીએ કુલ ત્રણ વાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને ઠાકોરજીને એન્ટિક રથમાં બિરાજમાન કરાવીને ફુલેકા નીકળશે. રવિવારે સવારે મંડપ રોપણ થશે. મંડ...
ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત ખાતેદાર બનવાના મુદ્દે પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમલ વિવાદમાં છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણ વોરાએ ખોટા દસ્તાવેજ રજૂ કરીને ગાંધીનગર જિલ્લામાં પાલેજ ખાતે ખેતીલાયક જમીન ખરીદી હતી. આ મુદ્દો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે. પૂર્વ ધારાસભ્ય પૂનમભાઇ મકવાણાએ ફરિયાદ કરતાં...
"ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહ મહોત્સવ તેમજ ૧૧૧ દિકરીબાના પંચમ સમૂહ લગ્નોત્સવ" ધંધુકા ના આંગણે આગામી 2 નવેમ્બર 2025 ના રોજ યોજાશે. આસ્થા ફાઉન્ડેશન તથા શ્રી યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા ધંધુકા તેમજ સમસ્ત જાળીયા ગામ દ્વારા ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે 2 નવેમ્બર 2025...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરીના રોજ પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો બહાર પાડ્યો હતો. હવે ખેડૂત ભાઈઓ તેના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેનો 20મો હપ્તો જૂનમાં આવી શકે છે. દેશના કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર રૂ. ની નાણાકીય...
ઘઉં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના લગભગ દરેક દેશમાં એક મહત્વપૂર્ણ અનાજ છે. દરેક દેશ અલગ અલગ ઋતુઓમાં તેની ખેતી કરે છે અને તેની વસ્તીને ખોરાક આપે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાનો કયો દેશ સૌથી વધુ ઘઉંનું વાવેતર કરે છે અથવા તેનું ઉત્પાદન કરે છે? જો તમને લાગે છે કે ભારત ઘઉંનો સૌથી મોટો ...
711 - 720 of ( 1016 ) records