કેન્દ્ર સરકાર દ્વારા આમ તો ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ ખેડૂતોના હિત માટે ખાસ કરીને જ્યારે તેમની પરિસ્થિતિ ખરાબ હોય તેમને આર્થિક નાણાકીય સહાયતા આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ તેમને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા ક...
પશુ નિષ્ણાતોના મતે ગાય, ભેંસ જેવા પ્રાણીઓ ખુશ હોય તો વધુ ઉત્પાદન આપે છે. અને જો કોઈ કારણસર પશુ કોઈ મુશ્કેલી કે તણાવમાં હોય તો તેની સીધી અસર તેના ઉત્પાદન પર પડે છે. જ્યારે પ્રાણી તણાવમાં હોય છે, ત્યારે તેનું દૂધ ઉત્પાદન તરત જ ઘટી જાય છે. અને પ્રાણીઓના તણાવમાં આવવાના ઘણા નાના-મોટા કારણો છે. આ કારણોમ...
હિન્દુ ધર્મમાં તહેવારો દરમ્યાન ગાયના છાશનું વર્ષોથી પરંપરાગત રીતે મહત્વ રહેલું છે અને લોકો તહેવાર દરમ્યાન ગાયના છાણમાં ગૌમુત્ર સહિતની ચીજવસ્તુઓને મીશ્ર ગાર બનાવતા હોય છે ત્યારે ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ દિવાળીના તહેવાર દરમ્યાન મહિલાઓ દ્વારા લીપણ કામની પરંપરા જાળવી રાખવામાં આવી છે અને આ ...
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ ઉંચકાયાહતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલનારૂ.૧૫૩૦ વાલા રૂ.૧૫૫૦ રહ્યા હતા. સૌરાષ્ટ્રના સમાચાર પ્રોત્સાહક હતા. સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ વધી રૂ.૧૫૨૫ તથા ૧૫ કિલોના ભાવ વધી ૨૪૩૦ બોલાતા થયાના વાવડ હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલ ગબડતાં વૈશ્વિક ખાદ્યતેલ...
આ દરમિયાન, ઓક્ટોબર મહિનાના સિલ્લક બચેલા કરવેરાને એક્સ્ટેશન નહિં આપવામાં આવશે એવા નિર્દેશો પણળ્યા હતા. આપૂર્વે સરકારે ઓકટોબર મહિનાનો આવો ક્વોટા ૨૫ લાખ ૫૦ હજાર ટનનો આવ્યો હતો. ઓક્ટોબરમાં દિવાળીના તથા અન્ય વિવિદ તહેવારો નવરાત્રી-દશેરા આવ્યા હોવાથી સરકારે ઓક્ટોબરનો ક્વોટા મોટા આપ્યી હતી અને હવે નવેમ્બ...
ખેડૂત ઉત્પાદક સંગઠન એટલે કે FPO માટે કેન્દ્રીય સહાય હાલમાં ચાલુ રહેશે. તેને બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની આ યોજનાને આગામી 4-5 વર્ષ સુધી લંબાવી શકાય છે. અત્યાર સુધી FPO સ્કીમની અવધિ વર્ષ 2025 માટે રાખવામાં આવી હતી. ...
શું ખેતરમાં ડાંગરનું ભૂસું બાળવું એ અંતિમ ઉપાય છે? શ્વાસ રૂંધાતી હવાની અસર દેખાઈ રહી હોવાથી આ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. હજુ ઠંડી શરૂ નથી થઈ પરંતુ ઝેરી હવાની અસર શરૂ થઈ ગઈ છે. સળગતી આંખો અને નાકમાં પાણી આવવું હવે સામાન્ય સમસ્યાઓ છે. આ એટલા માટે છે કારણ કે સળગતા સ્ટબલની હવા કેટલાક દૂરના સ્થળોએ ગૂંગળામ...
સૌરાષ્ટ્રમાં દિપાવલિના પંચ પર્વોની ઉજવણીના આરંભ સાથે રજા અને મજાનો માહીલ સર્જાવા લાગ્યો છે. પ્રાથમિક, માધ્યમિક સહિત તમામ સ્કૂલોમાં અને ગઈકાલથી કોલેજોમાં ૨૧ દિવસનું વેકેશન શરુ થઈ ગયું છે તેમજ આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નોન ટીચીંગ સ્ટાફને પણ મીની વેકેશનનો લાભ અપાયો છે. આવતીકાલથી તા.૫ નવેમ્બર સુ...
શાકભાજીના ભાવ આખું વર્ષ હવે ન પોષાય તે રેન્જમાં આવી ગયા હોવાથી ત્રસ્ત પ્રજાને લૂંટવા માટે વેપારી આલમ રોજને રોજ કોઈને કોઈ બહાના હેઠળ શાકભાજીના ભાવમાં ભડકો કરી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શાકભાજી અને ફળ બજારના સરવે કરીને ખેડૂતોને છૂટક ભાવની તુલનાએ હોલસેલર્સ અને રિટેઈલર્સ મળીને ૭૦ ટકા રકમ સેરવ...
જામનગર જિલ્લામાં ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં સર્વેના નામે નાટક કરાયા બાદ તથા આપ ખેડૂતોને સહાય ન ચૂકવાતા તે સામે જામનગરમાં ખેડૂતો દ્વારા મગફળીના છોડવા સળગાવી વિરોધ કરાતાં આપના ધારાસભ્ય સહિત ૧૫ની અટકાયત કરાઈ હતી. આપના ધારાસભ્ય સહિત ૧૫ની અટકાયત જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને ઓનલાઈનમાંથી બાકાત છે. ...
121 - 130 of ( 1016 ) records