ગુજરાતમાં સામાન્ય રીતે ઉનાળામાં ધોમધખતા તાપમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં આંશિક વધારો થતો હોય છે જે સારા વરસાદ પછી ભાવ ઘટવા લાગે છે પરંતુ, આ વખતે વિપરીત સ્થિતિ સજાઈ છે. સારાને બદલે વધુ પડતા વરસાદથી શાકભાજી ઉનાળામાં જે ભાવે વેચાતું તેના કરતા ૨૦ ટકાથી માંડીને ૨૦૦ ટકા સુધી ભાવ વધી ગયા છે શાકભાજીનું...
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગ્લોબલ વોમિંગથી ગરમી-ભેજનું પ્રમાણ વધવાની સાથે ભીનો યુગ શરુ થયો હોય તેમ આ વખતે રાજ્યમાં મોસમનો ૪૬ ઈંચ અને કમોસમી ૪ ઈંચથી વધુ સહિત આજ સુધીમાં સરેરાશ ૫૦.૫૦ ઈંચ વરસાદ ખાબકી ગયો છે અને હજુ પણ મેઘરાજાએ વરસવાનું બંધ કર્યું નથી. સૌરાષ્ટ્રના સોરઠ પંથકમાં વિસાવદર ચેરાપુંજી જેવું બની ગયુ...
બગસરા શહેર ને તાલુકામાં ૪૮ ઈંચ વરસાદ વરસી જતાં ખેડૂતોને ફાયદાને બદલે ભારે નુકશાન થઈ જતાં આજે તાલુકાના ૩૪ ગામોના સરપંચોએ એકત્ર થઈ મામલતદારને સામુહિક આવેદનપત્ર પાઠવી વળતરની માંગણી કરી છે. પાક નિષ્ફળ જતાં જગતાત ચિંતામાં ગરકાવ : બિયારણ, દવા અને ખાતરનો ખર્ચ પાણીમાં બગસરા પંથકમાં મોટા પાયે મગફળી, ...
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. દિવેલ તથા હાજર એરંડાના ભાવ પણ નરમ રહ્યા હતા. પામતેલમાં મથકોએ અમુક વર્ગ ઓકટોબરના સોદામાં ૧૨૦૫માં બાયબેકને રસ બતાવી રહ્યાની ચર્ચા હતી. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૯૦થી ૧૪૭૫ તથા કોટન વોરડના રૂ. ૧૧૭૫થી...
ગોંડલ તાલુકાના સુલતાનપુરમાં રવિવારે મેષરાજાએ વણજાઈતા મહેમાન બનીને અનરાધાર પાંચ ઈંચ વરસી જતાં મગફળીના પાપરાઓ તણાઈ જતાં લાખોની નુકસાની આવી છે. સલાયામાં દોઢ કલાકમાં એક ઈંચ વરસી જતાં મગફળી કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મોરબી પંથકમાં અપ્રિય વરસાદના કારણે ખેતરોમાં ધોવાણ થયું છે. તથા ખેત ...
મીઠા સત્યાગ્રહ / દાંડી સત્યાગ્રહ સમયે સરદાર પટેલની અંગ્રેજોએ રાસ ગામેથી ધરપકડ કરી અને આ ધરપકડ કરવા પાછળનો હેતુ મીઠા સત્યાગ્રહને અસફળ બનાવવાનો હતો, પરંતુ સરદાર પટેલે આ સત્યાગ્રહ જેલમાં રહી અસફળ બનવા ન દીધો, અને ગાંધીજીના મક્કમ નિર્ધાર અને નીડરતા હેઠળ સત્યાગ્રહ સફળ રહ્યો. આ સત્યાગ્રહના શરૂઆત અને સફળતા...
ઓગષ્ટ-ર૦ર૪માં થયેલ ભારે વરસાદના પરિણામે પાક નુકશાન થયેલ હતું. જે સંદર્ભે ખેડૂતોને રાહત આપવા રાજય સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે છે. આ પેકેજ દ્વારા સરકારશ્રીઍ કુલ રૂ.૧૪૧૯.૬૨ કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારશ્રીઍ પોતાના ભંડોળમાંથી નુકશાનની તીવ્રતા ધ્...
રાજકોટઃ કમોસમી વરસાદથી હજુ અનેક ખેડૂતોના મગફળીના પાથરાં પલળી ગયા છે, અનેકના તણાઈ ગયા છે ત્યારે બીજી તરફ દિવાળી નજીક હોય અને ખેડૂતોને ખર્ચ કાઢવા અને નવી સીઝનની તૈયારી માટે રોકડાં નાણાંની જરૂરિયાત હોય તે સ્થિતિમાં મગફળીના પાર્કમાં ઢગલા થયા છે. રાજકોટ યાર્ડમાં સુવિધા સાથે સારા ભાવ મળતા હોવાથી આજે એક ...
સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસુ તા. ૧૫મી ઓકટોબરે અધિકૃત રીતે પૂરું થઈ ગયા બાદ મેઘરાજાએ ખફાદ્રષ્ટિ રાખી વણનોતર્યા મહેમાન બનીને આવતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો છે. ઠેરઠેર માવઠાંનો વરસાદ વરસી જતાં ખેડૂતોના ઘરમાં દીવાળી ટાણે જ હોળી સર્જાઈ ગઈ છે. ખેતરોમાં ઉભો પાક ખાતર થઈ ગયો છે. વડિયા તાલુકાના ...
કેન્દ્રીય મંત્રી અમિત શાહે દૂધના ભાવને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે ગુજરાતના આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણી પ્રસંગે આ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ડેરી અને પશુપાલન મંત્રી રાજીવ રંજન ઉર્ફે લલ્લન સિંહ પણ મંચ પર હાજર હતા. શાહ કહે છે કે દેશ...
91 - 100 of ( 1016 ) records