ભાવનગરના કરચલિયા પરા વિસ્તારમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ મશીન (ગ્રેઈન એટીએમ) કાર્યરત કરવામાં આવ્યું રેશનકાર્ડધારકો એની ટાઈમ અન્ન (ગમે તે સમયે અનાજ) મેળવી શકે તે હેતુથી લાભાર્થીઓની સરળતા માટે મુકવામાં આવેલા ગ્રેઈન એટીએમમાંથી છેલ્લા દોઢ માસમાં 1737 લાભાર્થીઓએ અન્ન મેળવ્યું છે. રેશન કાર્ડ ધારકોને...
ગાય-ભેંસ અને ઘેટાં-બકરા પાલન ક્ષેત્ર સતત વધી રહ્યું છે. ગાયના દૂધમાંથી બનેલા ઘીની માંગને જોતા નાની-મોટી ડેરીઓ સતત ખુલી રહી છે. તેવી જ રીતે દૂધ અને માંસના બજારમાં બકરા અને ઘેટાની પણ ઘણી માંગ છે. જો આપણે સરકારી આંકડાઓ પર નજર કરીએ તો, ઘેટાં અને બકરી ઉછેર સૌથી ઝડપી દરે વધી રહ્યો છે. આજે માત્ર ધંધામાં ...
આવતીકાલે લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે દિવાળી પર્વને મનાવશે. મોંઘવારી અને મંદીને વિસારે પાડીને આનંદોત્સાહના લહેરાતા સાગરમાં ડુબકી મારશે ત્યારે ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે પર્વ ઉજવણી માટે અને મહેમાનોના સ્વાગત માટે જરૂરી મોટાભાગની ચીજવસ્તુઓ જેવી કે ચા, દૂધ, શ્રીફળ, । સુકોમેવો, ખાદ્યતેલ (મબલખ પાક છતાં), ત...
સોમનાથ મંદીર નિર્માણના ઈતિહાસમાં સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.જો સરદારે સોમનાથ મદિરના પુનરોદ્વારનું બીડું ન ઝડપ્યું હોત તો કદાચ આ મંદિરની આજે જે ભવ્યતા છે એ ન પણ હોત.સરદાર પટેલે સોમનાથ મંદિરની ૧૩ નવેમ્બર ૧૯૪૭ના દિવસે નૂતન વર્ષ પર્વે મુલાકાત લીધી હતી ત્યારે મંદિરની અવદશા જોઈને ભારે દ્રવિત ...
ગુજરાતની ૧૬ ગૌશાળા અને પાંજરાપોળની ૨૬ હજારથી વધુ ગાયો માટે રાજ્ય સરકારે ૭.૧૩ કરોડની સહાય જાહેર કરી છે. આ સંસ્થાઓમાં પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે રાજય સમિતિની બીજી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલથી જૂન માટે રાજ્યની વધુ ૧૯ ગૌશાળા અને પાંજરા...
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. નવી માગ ધીમી હતી. મુંબઈ બજારમાં ૧૦ કિલોના હાજર ભાવ સિંગતેલના રૂ.૧૫૬૦ જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ. ૧૩૧૦ રહ્યા હતા. મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૧૩૧૦ તથા સોયાતેલ રિફાઈન્ડના રૂ.૧૩૧૦ અને સનફલાવરના ભાવ | રૂ. ૧૩૦૦ તથા રિફાઈન...
ચોમાસામાં ભારે વરસાદથી તબાહ થયેલાં ખેડૂતો હવે એપીએમસીમાં લુંટાઇ રહ્યાં છે. દિવાળીના તહેવારોમાં નાણાંની જરૂરિયાત હોવાથી ખેડૂતો સસ્તા ભાવે મગફળી વેચવા મજબૂર થયાં છે. ટેકાના ભાવ કરતાં ય ઓછા ભાવે મગફળી વેચીને મજબૂરવુશ ખેડૂતોએ પરિવાર સાથે દિવાળી ઉજવી હતી. ટેકાનો ભાવ રૂા.૧૩૬૫ હોવા છતાં મજબૂરીવશ ખેડૂત...
ગુજરાતમાં મગફળીનું આ ખરીફ (ચોમાસુ) ઋતુમાં ૧૯.૧૮ લાખ હેક્ટરમાં ખૂબ ઉત્સાહજનક વાવેતરને પગલે કૃષિવિભાગ અનુસાર આ વર્ષે મગફળીનો વિક્રમી ૫૮ લાખ ટન પાકનો અંદાજ છે. આ જ જ રીતે સોયાબીનનું વાવેતર પણ ઘણુ વધારે, ૩.૦૮ ઉત્પાદનનો અંદાજ છે. મગફળીનું વાવેતર ૯ ટકા વધ્યું ત્યારે કપાસનું વાવેતર સામાન્ય કરતા પ ટકા ઘટય...
ગત વર્ષ ઈ.સ. ૨૦૨૩ની દિવાળીની સાપેક્ષે માર્કેટ યાર્ડોમાં શાકભાજીના ભાવમાં અસક્ષા અને અસામાન્ય વધારો આજે દિવાળીના દિવસે પણ જારી રહ્યો છે, લીંબુ, બટેટામાં ૧૦૦ ટકાનો, ટમેટાંમાં ૪૦ ટકાનો અને લસણના ભાવમાં ૧૫૦ ટકા જેવો તોતિંગ વધારો થયો છે અને ગુજરાતમાં શાકભાજીનું વાવેતર રાબેતામુજબ થવા છતાં ભારે વરસાદની આ...
કૃષિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા ખર્ચે વિપુલ ઉત્પાદન મેળવી શકશે. આવો જ એક પ્રયોગ થોડાં મહિનાઓ પહેલાં મહારાષ્ટ્રના બારામતીમાં કરવામાં આવ્યો હતો ખેડૂતને ઉત્પાદન સાથે બજારમાં સારા ભાવ મળ્યા હતા, જ્યારે તેલંગાણાના ૭૦૦૦ ખેડૂતોએ મરચાંના પાક માટે કર્યો હતો. એઆઇની મદદથી ખેડૂત...
131 - 140 of ( 1016 ) records