રાજકોટ યાર્ડમાં જણસીના ઢગલા, 1050 ટન મગફળીની આવક

રાજકોટ યાર્ડમાં જણસીના ઢગલા, 1050 ટન મગફળીની આવક
Select Priority :
Slider

બે દિવસની રજા બાદ આજે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ખુલતા જ હજારો વાહનોમાં કૃષિપેદાશો ઠલવાઈ હતી અને અનાજ,કઠોળના સોદાનો ધમધમાટ શરુ થયો હતો. રાજકોટ યાર્ડમાં આજે એક દિવસમાં જ ૧૦૫૦ ટન એટલે કે પર,૫૦૦ મણ મગફળીની આવક નોંધાઈ છે જે સીઝનની સૌથી વધારે છે. વીસ-વીસ હજાર મણ કપાસ અને સોયાબીન ઠલવાયા, અડદ, મગ સહિત...

Read More

ગુજરાતઃ ડુંગળીના રૂ. 80 થી 100, ટમેટાંના રુ.100 થી વધારે

ગુજરાતઃ ડુંગળીના રૂ. 80 થી 100, ટમેટાંના રુ.100 થી વધારે
Select Priority :
Slider

રસ્તા પર અને છજા પર પણ ખડ ઉગી નીકળે એવો સતત વરસાદ વચ્ચે શાકભાજીના ભાવમાં બેફામ વધારો થયો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે પૈસાવાળાનો આહાર ગણાય એવી મોંઘી થઈ છે અને આજે છૂટક બજારમાં તેના ભાવ કિલોએ રૂ।.૮૦થી ૧૦૦એ અને ટમેટાના ભાવ રૂ।.૧૦૦થી ૧૨૦એ પહોંચ્યા હતા. ડુંગળીના ભાવ વધારે મળવાથી ૧ લાખ કિલોથી વ...

Read More

ગુજરાતમાં ખેતીની ખરીફ ઋતુ પૂરી, 84.89 લાખ હેક્ટર વાવેતર નોંધાયું

ગુજરાતમાં ખેતીની ખરીફ ઋતુ પૂરી, 84.89 લાખ હેક્ટર વાવેતર નોંધાયું
Select Priority :
Slider

ગુજરાતમાં અર્થતંત્ર પર વ્યાપક અસર કરતી ખેતીવાડીની મુખ્ય, ખરીફ ઋતુ કૃષિ વિભાગ દ્વારા પૂર્ણ જાહેર કરાઈ છે અને સીઝનમાં વાવતરના આજે જારી કરાયેલા ફાઈનલ આંકડા મૂજબ રાજ્યમાં ૮૪,૮૮,૭૮૪ હેક્ટરમાં વિવિધ મુખ્ય છે પાકોની વાવણી કરવામાં આવી છે જેમાં સૌથી વધારે ૨૩.૭૧ લાખ હે. જમીનમાં કપાસ અને ૧૯.૦૮ લાખ હેક્ટ...

Read More

શિયાળામાં પશુઓની સંભાળ: વધુ દૂધ મેળવવા અને પ્રાણીઓને રોગોથી દૂર રાખવા માટે હવે આ વ્યવસ્થા કરો.

શિયાળામાં પશુઓની સંભાળ: વધુ દૂધ મેળવવા અને પ્રાણીઓને રોગોથી દૂર રાખવા માટે હવે આ વ્યવસ્થા કરો.
Select Priority :
Slider

આટલું જ નહીં પશુનો વિકાસ પણ અટકી જાય છે. અને આ તમામનો માર પશુપાલકોને આર્થિક નુકશાન સ્વરૂપે ભોગવવો પડે છે. પરંતુ પશુ નિષ્ણાતો કહે છે કે જો સમયસર થોડી સાવચેતી રાખવામાં આવે તો આવી સમસ્યાઓ અને નુકસાનથી બચી શકાય છે.  દૂધ આપનારા પ્રાણીઓ, પછી ભલે તે ગાય, ભેંસ કે ઘેટા, બકરા હોય, નવેમ્બરમાં...

Read More

સૌરાષ્ટ્રમાં ‘વણજોઈતા મહેમાન' તરીકે આવેલા મેઘરાજાએ ખેડૂતોને રડાવી દીધા

સૌરાષ્ટ્રમાં ‘વણજોઈતા મહેમાન' તરીકે આવેલા મેઘરાજાએ ખેડૂતોને રડાવી દીધા
Select Priority :
Slider

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી વણનોતયાં મહેમાન તરીકે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પડાવ નાંખ્યો છે. જેના કારણે ઠેરઠેર ભારે વરસાદ વરસ્યો છે. આ વણજોઈતા વરસાદના કારણે ખેડૂતોની દશા માઠી થઈ ગઈ છે. ખેતરમાં કાઢીને ઢગલા કરેલા પાથરાઓ ઉપર વરસાદ વરસતા મગફળીના પાકને ખરાબ અસર થઈ છે. એક બાજુ મજુરોની અછત છે એમાં આ મગફળી...

Read More

ગુજરાત સરકાર ખેડૂતલક્ષી કહેવાય પણ ખેડૂતોના કામો નથી થતા: સંઘ

ગુજરાત સરકાર ખેડૂતલક્ષી કહેવાય પણ ખેડૂતોના કામો નથી થતા: સંઘ
Select Priority :
Slider

ગુજરાત સરકાર ખેડુતલક્ષી હોવાની વાતો કરે છે પરંતુ, ખેડૂતોના અનેક કામો થતા નથી ઉલ્ટુ ખેડૂતોની મૂરકેલીમાં વધારો કરે છે તેમ કહીને ખેડૂતોના પ્રશ્ને આજે આર.એસ.એસ.ની ભગિની સંસ્થા ગણાતા અને ઈ.સ. ૧૯૭૮માં સ્થપાયેલા ભારતીય કિસાન સંઘે ખેડૂતોના મુદ્દે આંદોલન કરવાની તૈયારીઓ શરુ કર્યાનું જાહેર કર્યું હતું. ટે...

Read More

ખેડૂતોને મસૂર, જવ અને કુસુમના ઊંચા ભાવ મળશે, 6 રવિ પાકની MSP વધી, જુઓ સંપૂર્ણ યાદી

ખેડૂતોને મસૂર, જવ અને કુસુમના ઊંચા ભાવ મળશે, 6 રવિ પાકની MSP વધી, જુઓ સંપૂર્ણ યાદી
Select Priority :
Slider

6 રવિ પાકના ભાવમાં વધારો કર્યો છે. આનાથી ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળી શકશે. એમએસપીમાં સૌથી વધુ વધારો રેપસીડ અને મસ્ટર્ડ માટે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. તમામ રવિ પાકોની યાદી નીચે આપેલ છે... રવિ સિઝનના 6 પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે...

Read More

રવિ સિઝનમાં સસ્તા દરે મળશે ખાતર, સરકારે આપી 24475 કરોડની સબસિડી

રવિ સિઝનમાં સસ્તા દરે મળશે ખાતર, સરકારે આપી 24475 કરોડની સબસિડી
Select Priority :
Slider

કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને કહ્યું, "કેબિનેટ દ્વારા લેવામાં આવેલ મુખ્ય નિર્ણય ખેડૂતોના કલ્યાણ સાથે સંબંધિત છે. ખરીફની જેમ જ રવિ પાક માટે પણ MSPમાં મોટો વધારો કરવામાં આવ્યો છે." તેમણે કહ્યું કે ઘઉંના ટેકાના ભાવ ગયા વર્ષના 2,275 રૂપિયા પ્રતિ ક્વિ...

Read More

મત્સ્યઉદ્યોગ: જો એક માછલીને આ રોગનો ચેપ લાગે છે, તો તે આખા તળાવની માછલીઓમાં ફેલાય છે.

મત્સ્યઉદ્યોગ: જો એક માછલીને આ રોગનો ચેપ લાગે છે, તો તે આખા તળાવની માછલીઓમાં ફેલાય છે.
Select Priority :
Slider

મત્સ્યોદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે માછલીઓમાં મોટાભાગના રોગો ખરાબ પાણીના કારણે થાય છે. ખાસ કરીને વરસાદ દરમિયાન, જ્યારે ગંદુ પાણી તળાવમાં પ્રવેશે છે, ત્યારે આ રોગો વધુ વધે છે. આવો જ એક રોગ અલ્સર છે. તેની પાછળનું એક કારણ ગંદુ પાણી છે. અને આ રોગ કોઈપણ ઋતુમાં થઈ શકે છે. એક માછલી આખા તળાવ...

Read More

સ્ટ્રોબેરીની ખેતીથી ખેડૂત બન્યો અમીર, કમાયો આટલો નફો, રાજ્ય સરકારે પણ આપ્યા પૈસા

સ્ટ્રોબેરીની ખેતીથી ખેડૂત બન્યો અમીર, કમાયો આટલો નફો, રાજ્ય સરકારે પણ આપ્યા પૈસા
Select Priority :
Slider

મધ્યપ્રદેશમાં સંકલિત બાગાયત વિકાસ મિશન હેઠળ, ખેડૂતોને બાગાયતી પાકની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આવી જ એક સક્સેસ સ્ટોરી ધાર જિલ્લામાંથી પ્રકાશમાં આવી છે. જ્યાં ખેડૂતોએ બાગાયતી પાકો અપનાવીને સારો નફો મેળવ્યો છે. દેશભરમાં બાગાયતી પાકોની ખેતીનું ચલણ વધી રહ્યું છે. આ ક્ર...

Read More

61 - 70 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates