કરનાલની રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા (NDRI) એ વિશ્વ દૂધ દિવસ નિમિત્તે એક ખાસ પહેલ કરી છે. અહીંના ડેરી ટેકનોલોજી વિભાગના વૈજ્ઞાનિકો હવે બકરીના દૂધમાંથી ઘણી નવી ડેરી પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે બકરીનું દૂધ પચવામાં સરળ છે અને તેમાં...
“એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાન હેઠળ 17.48 કરોડ રોપાના વાવેતરની સિદ્ધિ સાથે ગુજરાત બીજા સ્થાને
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૃથ્વીમાતાને હરિયાળા વૃક્ષોથી આચ્છાદિત કરીને પર્યાવરણ જાળવણી અને આપણી જીવનદાત્રી માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2024થી કરાવી છે. વડાપ્રધાનએ દેશવાસીઓને પોતાની માતા...
યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) અને ગુજરાત સરકારના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) પર રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમારે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં એન્ટીબાયોટિક્સના...
ગ્રેટર નોઈડાના દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લુહારલી ટોલ પ્લાઝા પર ભારતીય કિસાન યુનિયન મંચના કાર્યકરો ટોલ ફ્રીની માંગણી સાથે ધરણા પર બેઠા હતા ત્યારે હોબાળો થયો હતો. આ દરમિયાન ટોલ પ્લાઝા પર તૈનાત મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેમને ધક્કો મારીને દૂર ધકેલી દેવામાં આવ્યા ...
ભોપાલ જિલ્લાના એક નાનકડા ગામ બરખેડા બોંદરની રહેવાસી લક્ષ્મીબાઈ કુશવાહા આજે ફૂલોની ખેતીથી લાખો કમાણી કરી રહી છે. તેમણે સાબિત કર્યું છે કે જો સખત મહેનત અને સમર્પણ હોય તો કોઈ પણ કામ મુશ્કેલ નથી. પરંપરાગત ખેતી છોડીને, તેમણે આધુનિક રીતે ફૂલોની ખેતી શરૂ કરી અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની. પરંપરાગત ખે...
કપાસની ખેતીમાં વધુ પડતી માત્રામાં જંતુનાશકોનો ઉપયોગ માત્ર ખર્ચમાં વધારો જ નથી કરતો, પરંતુ જમીન અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. Wadhwani AIએ તેના કોટનએસ પ્રોગ્રામ દ્વારા આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. તમને જણાવી દઈએ કે કપાસના પાકમાં જીવાતોના હુમલા ખૂબ જ સામાન્ય છે. જેના કારણે આ ખેતી કરતા ખેડ...
ધ્રાંગધ્રા નજીકની ડી-૨૪ માઈનોર કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે આજે જીલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ કાર્યકરોએ માળિયા હળવદ હાઈ-વે ચક્કાજામ કયી હતો જેને પગલે પોલીસે કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કર્યા હતા. સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા ચક્કાજામ...
યુનાઈટેડ નેશન્સ દ્વારા તા.૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. લોકોને પર્યાવરણ પ્રતિ જાગૃત બનાવવા અને પૃથ્વીને તમામ પ્રકારનાં પ્રદૂષણોથી મુક્ત કરવાના હેતુ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ હેતુને ચરિતાર્થ કરવાની દિશામાં આગળ વધીને અમરેલી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગે બે વર્ષ...
ભેસાણના વાંદરવડમાં મંડળીના કૌભાંડનો મુદ્દો વિધાનસભાની સીટ પર ચર્ચાસ્પદ બની ગયો છે. ભોગબનનાર ખેડૂતોએ પણ ચૂંટણી સમયેજ તેમનો જવાબ |માંગતા ભાજપના આગેવાનોમાં અને ઉમેદવારમાં દોડધામ મચી ગઈ છે. આ વિશે 'આપ' સમક્ષ રાવ કરવામાં આવી હતી. વાંદરવડમાં મંડળીના કૌભાંડના કારણે ભોગબનાર નિર્દોષ ખેડૂત રાજાભાઈએ ...
સૌરાષ્ટ્રમાં આજે ભીમ અગિયારસ અને આગામી અષાઢી બીજના દિવસે વરસાદ વરસે તેને શુકનિયાળ મનાતો રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદના ઝાપટાં પણ બંધ થયા છે ત્યારે આજે અગિયારસના દિવસે મેઘરાજાએ ચૂકન સાચવ્યું હતું અને અમરેલી, જૂનાગઢ જિલ્લામાં ઝાપટાંથી ધોધમાર તેમજ ગોંડલમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હ...
911 - 920 of ( 1016 ) records