સરકાર દ્ધારા પણ પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે... દૂધના વ્યવસાયથી લોકો પોતાના પરિવારનું ભરણ પોષણ પણ કરી રહ્યાં છે. આનો અર્થ એકે પશુપાલન વ્યવસાયએ અત્યારના સમયમાં ટોચ લેવલ પર છે. જાણો એવી ગાયોની જાત જે ભરપૂર દૂધ આપે છે. લાલ સિંધી ગાય&nb...
પશુપાલનના વ્યવસાયને ગતિ પ્રાપ્ત થાય છે માટે સરકાર દ્રારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. આવી જ એક યોજના સરકાર દ્રારા બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગાયોના ઉછેર માટે મળશે સબસિડી.... • 40 હજાર સુધીની સબસિડી મળી શકે છે. - ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્રારા આ યોજ...
• યોજનાનું નામ - ડ્રેગનફ્રૂટ ખેતી સહાય યોજના • ખેડૂતોને કેટલી સહાય મળી શકે ? - ખેડુતોને રૂ.4.50.000 સુઘીની સહાય મળી શકે છે. • આ યોજનાનો લાભ કોણ મેળવી શકે ? - જિલ્લાને ફાળવેલ મર્યાદામાં સહાય મંજુર કરવામાં આવશે. - ખેડુત પોતે જમીનન...
• આ યોજના અંતર્ગત સરકાર દ્રારા ખેડુતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. • આ યોજનામાં 60 વર્ષથી વધું ઉંમરના ખેડુતોને કેન્દ્ર સરકાર દ્રારા દર મહિને 3000 રૂપિયા ઍટલે કે વાર્ષિક 36.000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. • આ યોજનાનો લાભ કોને મળવ...
ગીર ઓલાદની ગાય સામાન્ય નાસલ ગાય કરતા કદમાં મોટી હોય છે, ઘણા વિસ્તારોમાં માત્ર ગીર ગાયનું ડેરી ફાર્મિંગ થાય છે. કારણકે તેના દૂધની ગુણવતા સારી હોય છે અને આ પ્રાણિનું આયુષ્ય પણ 12થી 15 વર્ષનું હોય છે.આજના સમયમાં, ગીર ગયની જાતિ ભારતમાં લોકપ્રિય છે, તેની સાથે તે બ્રાઝિલ જેવા વિદેશમાં પણ ખૂબ લોકપ્રિય બની ...
આજે એક એવા ખેડૂતની વાત કરવી છે જેમણે ખારાપાટને પોતાની કોઠાસુઝથી હરીયાળો બનાવી દિધો, એવો વિસ્તાર જ્યાં ખેતી માં એક સિઝન પાક પણ માંડ લેવાતો હતો ત્યાં આ ખેડૂતની હોશીયારીથી 3 સિઝન લેવી શક્ય બની છે અને એ પણ ખારા પાણીથી નહીં પણ ત્રણેય ખેતી મીઠા પાણીથી. આ વિસ્તાર છે અમરેલી જીલ્લાના દરિયા પટ્ટીનો જાફરાબાદ વ...
એક આદિવાસી પાક્યો હતો મહાભારતમાં એકલવ્ય જેને પોતાના કૌવતથી ગુરુ દ્રોણાચાર્ય સહિત મોટા મોટાના મોઢા બંધ કરી દિધા હતા અને બિજો આદિવાસી થયો નંદુ નાયકા, નંદુ એ પણ પોતાની હોશીયારીથી સૌને ચકિત કરી દિધા નંદુની સરખામણી એકલવ્ય સાથે એટલે કરી કે બંન્નેને વિદ્યા મેળવવાની ભૂખ હતી પણ મજબુરી ...
ઘણીવાર સમસ્યા એ ઊભી થાય કે આટલા બધા ખેત કચરાનો નિકાલ કેવી રીતે કરવો ? ત્યારે કેટલીક સંસ્થાની મદદથી આ યુવાનોએ શોધી કાઢ્યો જોરદાર ઉપાય. છોટાઉદેપુરના તેજગઢ ગામે વિકસેલ કોરાજ ક્રાફ્ટસ યુનિટ છે અહી આદિવાસી યુવાનો વેસ્ટમાંથી બનાવે છે બેસ્ટ, અહી યુવાનો પોતાના કૌશલ્ય થકી આર્થિક ઉપાર્જન ત...
ચાલુ વર્ષે ખેડૂતોના વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાભપાંચમ પછી ૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી નક્કી કરવામાં આવેલા ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવશે. ગાંધીનગરમાં કૃષિમંત્રીના અધ્યક્ષસ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભા...
SBI પશુપાલન લોન યોજના: ભારતમાં પશુપાલન વ્યવસાય એ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને નફાકારક માધ્યમ છે. જો કે, આ વ્યવસાય શરૂ કરવા માટે પ્રારંભિક મૂડીની જરૂર પડે છે, જે દરેક ખેડૂત પાસે હોતી નથી. આ કારણોસર ઘણા ખેડૂતો પશુપાલનનો વ્યવસાય શરૂ કરી શકતા નથી. પશુપાલન માટે પશુઓની ખરીદી, તેમની જાળવણી અને ઘાસચ...
1 - 10 of ( 1016 ) records